________________
જૈતયુગ
૨૭૪
શીખ મને જણાવો તે પછી એ બાબતમાં શું કરવું એ હું વિચારીશ. ૨ ફેબ્રુઆરી ૧૯૨૭,
ખી. એસ. મુંજે.
(9) ......It would be much better if you write to me at the above address after a fortnight the suggestions how I can help you in the matter. Believe me always to be ready to help the public cause. 5-2-27.
Mukhtar Singh. M. L. A. (૯) એક પખવાડીઆ પછી ઉપર જણાવેલ ઠેકાણે આ બાબતમાં હું તમને કેવી રીતે મદદ કરી શકું... તે સંબંધી સૂચનાઓ લખી મોકલરો તે પણું ક્રીક થરશે. આ જાતુર કાર્યમાં મદદ કરવાને હું હંમેશ તાપ રહું એમ માનજો. ૫-૨-૧૯૨૭ મુખતાર સિંધ
એમ. એલ. એ.
(10)......When this matter comes up before the Assembly I shall see what can be done. 19–2-27.
A. H. Ghuznavi., M. L. A. (૧૦) જ્યારે આ પ્રશ્ન વડી ધારાસભા સમક્ષ રજી થશે ત્યારે જે કરવું શકય હાય તે પર લક્ષ દઈશ. ૧૯-૨-૨૭ એ. એચ. ગઝનવી. એમ. એલ. એ.
૨ પૂના સંસ્કૃત કોલેજ અને જૈન અભ્યાસક્રમ
પૂનામાં એક સંસ્કૃત કૅલેજ સ્થાપવા સબંધે ડી દિલચાય થતાં ત્યાંથી રા. મેત્રાલ મા ધાજીએ આ સસ્થાપર એક પત્ર લખ્યા હતા. જેમાં જણાવ્યા પ્રમાણે શરૂ કરવા ધારેલી. દલેજ સ્થાપિત થાય ત્યાં સુધી કાર્ય કરવા માટે એક પ્રગંધ કમિડી નીમવામાં આવી હતી. અને તે કમિટીના સભ્ય તરીકે જૈનજીવન પુત્રના અધિપતિ શ્રીયુત મેાતીલાલ લાધાજીની નીમણુંક થઇ છે. આ ફૅલેજમાં વ્યાકરણ, ન્યાય, ચંદ વેદાંગ, ધર્મશાસ્ત્ર, પૂર્વમીમાંસા, માગધી, પાણી વગેરે આ વિષયના અભ્યાસ વિદ્યાચીંની ફિચ મુજબ આપવા ગેયણા તેમજ તે આજ કલકત્તા કાશી વિગેરે સ્થળે અપાતી તેવી કેલવણીની
પ્
મા ૧૯૮૩
યોજના પર કલવણી આપવાની ધારણા જમ્મુવવામાં ભાવી હતી. આ અભ્યાસક્રમમાં અને સાચિ વિગેરે માટેના અભ્યાસક્રમ તથા ગ્રંથો વિગેરે ા અને કયા ટાવા જો તે સંબંધી અભિપ્રાય અને વિગત માંગતા પત્ર વ્યવહારને અંતે નીચેના પત્રમાં જણાવ્યા પ્રમાણેની યેાજના તેમને મેકલવામાં આવી હતી. જે યેાજના મેાકલ્યાબાદ આ સંસ્થાના એક રેસીડેન્ટ જનરલ સેક્રેટરી શ્રીયુત ગેનાલ ભગવાનદાસ ઝવેરી પૂને ગયા હતા અને ત્યાં તે સ્થળેથી મળેલી એજના પર વિચાર ચાવવામાં આપા હતા અને રૂબરૂ ખુલાસા થયા હતા. ત્યાર બાદ એક Final Scheme છેવટની યેાજનાને ડ્રાટ શ્રીયુત મોતીલાલ છે ધાનએ પ્રકટ અમાને માકહયા છે. તે આ સાથે પ્રકટ કરવામાં આવે છે. પૂના સંસ્કૃત કૅલેજની સ્કીમ ઘણી ઉપયેગી થાય એવી આશા બંધાય છે. જત અભ્યાસક્રમ માટે યાગ્ય શિક્ષણુ આપવાને એ પતિ થા ાચાર્ય રાકવામાં આવે અને જૈન વિદ્યાર્થીઓને ઉત્તેજન માટે સારી શિષ્યવૃત્તિ આપવામાં આવે તો અભ્યાસક્રબ સમય તથા પરસમયનું વિદ્યાપીઠમાં યોગ્ય શિક્ષણ આપવા માટે આદર્શરૂપ થઇ પડે. પરંતુ સમસ્ત જૈન કામ તેને અપનાવે તો તે સંપૂર્ણ રીતે ફળીભૂત થાય. અમારા નમ્ર મ ંતવ્ય પ્રમાણે પૂજ્ય સાધુ મહારાજો પણ આના લાભ લઇ શકે એમ છે.
•
અમદાવાદ, વડેદરા, ભરૂચ, સુરત, મુંબઈ તથા પુરા ક્ષાદિ સ્થળાએ ખાસ કરીને ન અભ્યા સક્રમની પરીક્ષાએ લેવા માટે કેંદ્રો તરીકે નિયુક્ત કરવામાં આવે તે ગુજરાતથી માંડી દક્ષિણ સુધી ગમે ત્યાં વિચરતા અને ચાતુમાઁસ રહેતા સાધુ મહા રાતે પરીક્ષા આપી શકે અને હાલમાં કલકત્તા અને કાશી જેવા સ્થળોએ દીધું વિચાર કરી જવું પડે છે તેવી મુશ્કેલીએ ન નડે. જે કેંદ્રો નક્કી થાય ત્યાં
આ અભ્યાસક્રમ માટે સહાય આપી શકે એવી પાઠશાળા લાયબ્રેરી અને પ્રતિ વસ્ત્ર હોવા જોઇએ. આવી અગત્યની શ્રીના પર અમે છીએ છીએ કે જૈન સમાજ સંપૂર્ણ લક્ષ આપી અને સાથે એ યાદ રાખવું જોઇયે કે વિદ્યા માટે પુણા દક્ષિણનું