________________
તંત્રીની નોંધ
પણ તે સમ લેખક અને વિચારક તરીકે અન્ય સમાજમાં પણ અત્રતત્ર ખ્યાતિ પામેલા છે. મૂળ ઢારના પીશ અને ગુનમાં વેપાર કરતા ૨૫. ગલીમારા નામના જૈન ગૃથૈ . ૧૦૦૦) એક ધાર તેમના નગ્ન સત્યા લેખોની કદર તરી શકા આપવા ગુજરાત માહિત્ય પારષદ દ્વારા મોકયા છે અને બીજા આઠ લેખકાને પાંચમા પાંચસે તેમના અમુક લેખોની કાર માટે એમ કુલ ૧૦૦૦) માકલ્યા છે. બીજા લેખકેા કરતાં વાડીલાલને અમખ્શા માકલાયા, અને તે બીન લેખકાની ગુજરાત સાહિત્ય સમાજમાં પ્રસિદ્ધ નથી છતાં શા માટે આમ ? એમ કેટલાકે કલ્પના કરી જુદા જુદા વિચાર જણાવ્યા છે. શ્રી વાડીલાલને એક તે ડીક થયું છે કે કેટલાએ લેખક અને પત્રકારાની અંદરની શક્તિ જોવાની તક આ પ્રસંગથી મળી છે. કેટલાંકા આ ઘટનાને
જોઇ આનદ્યા છે. કેટલાએ ઉદાસીનતા બતાવી છે, કેટલાઓએ કÜચક ઉદ્ગાર કાઢ્યા છે. ભાના ઉત્તર શ્રીયુત વાડીલાલને આપવાના હજ નિહ. તેઓ સાહિત્ય સારૂં લખે છે કે માઠુ એની કદર સાહિત્યપ્રેમી સમાજ કરે તે પ્રુષ્ટ છે. ખીજાઓના અભિપ્રાય તેમને માનદ સાસમ ઉપજાવરો હિ એમ સમજી એટલું કહીશું કે તેમના વિચાર પ્રમાણે તત્વજ્ઞાન બાબતમાં કે ક્રિયાશક્તિ બાબતમાં તેમની પ્રગતિ સંબંધે સારે।-નરસા અભિપ્રાય કાએ આપવા દરકાર કરી દાનતા તેઓ જરૂર ખુશી થાત.
રા. વાઢીયાને ફક્ત એક હજાર રૂપીનાના ના મનેા અંગત લાભ લેવાની ના કહી છે અને એના ઉપયેગ શું કરવા તે તેમણે બહાર પાડેલા પત્રમાંથી ટુંકમાં ાએ છીએ.—
‘નગ્ન સત્ય’ (‘Being’) શ્રી ‘મહાવીર’ (Superman) નું છે, અને · સમયના પ્રવાહમાં' (Becoming) superman ના વિજયાંતિ વાવટા ફરકાવનાર સુભટ અને
6
ભાટ ફ્રેડરિક નિત્શેનું છે. એમાં મારૂં કાંઈ પણ હાય તા તે માત્ર એમની પ્રેરણાને સ્વેચ્છાપૂર્વક તાબે થવારૂપ મૌન' જ છે, કે જે મૌન અદ્યાપિ પર્યંત અપકવ હાઇ એ શક્તિએનાં ખરનાં શરીરે મળી શકયાં નથી.
·
* હજારની રકમ તા એ પરમ શક્તિ પર પુષ્પ વૃષ્ટિ હાઈ, અને એ શક્તિએ પેાતે તા પુષ્પની પણ પરવા
૨૪૯
વગરની હાઈ જેમને હજી સુગંધના શેખ' છે અને સુગંધ પીંછાનનારૂં ‘નાક’ છે તેવા સહુધમીં માટે ‘સત્ય' ના પુનર્જન્મમાં એ ક્રમની વૈજના કરવાની હારે ચર ક્રૂરજ ન’ખાયલી માનું છું; અને જેથી એ રકમના મતે એવી શરતથી સ્વીકારું છું કે, છેલ્લા એક દાયકામાં ટક ટક લખાયાં નખસત્યો એક ચચરૂપે છપાવવામાં એ રકમના ઉપયાગ કરી તથા તેમ કરવામાં ખૂતી રકમ પદરથી ઉમેરી અઢી રૂપિયાના મૂલ્યવાળી બે હાર પ્રાના ઉંચાણુની આખી આવક ને સંબંધ ન દ્વાય એવા પ્રકારની હૉઈ સાહિત્યસેવામાં પેલ્વી. *
આ વિચારા પરથી રા. વાડીલાલની ઉદાત્તતા જેઇ શકાશે. એથી અને સાહિત્ય સમાજમાં અમારા એક જૈન લેખકની-વિચારકની આ રીતે નહેરમાં કદર થાય છે એ જાણી અમોને અતિ પ્રમેહ ઉપજે છે. ૩-પ્રકીર્ણ,
(૧) રા. ચીમનલાલ જે. શાહ બી. એ. એક તાજા જૈન ઉત્સાહી તરૂણુ ગ્રેજ્યુએટ છે. તે એમ. એ. ની પરીક્ષામાં પાસ થવા માટે એક પુસ્તક લખવા માગે છે અને તેના વિજય The Jains of Northern India–ઉત્તર હિંદુના જૂના' એ નામના પાતે પસંદ કર્યો છે અને તે યુનિવર્સિટી પાસ કરે તે તેમને એમ. એ. ની ડીગ્રી મળે. આ વિષય માટે તેઓ દરેક જૈન વિદ્યાનની સહાય, સાધનો અને વિગતા પૂરા પાડવા માટે માત્રી રહ્યા છે, અમો પણ તેમને દરેક જાતની હકીકતા, ઐતિહાસિક બિના, પુસ્ત, વગેરે ઉક્ત વિષયને ઉપકારક હાય તે પૂરી પાડવા દરેક સાહિત્ય અને ઇતિહાસ રસિક જૈનને વિનતિ કરીએ છીએં. ભાશા છે હુ આ વિનતિ સ્વીકારાશે. તેમનું ઠેકાણું પરીખ મેન્શન-પહેલે માળે, સેન્ડ હર્સ્ટ' રડ મુંબઇ છે. તેમણે તાજા અભ્યાસના પરિણામે ‘The A, B, C. of Jainism નામનેા અંગ્રેજીમાં એક લેખ લખ્યા છે.
(ર) આવીજ રીતે એક દક્ષિણી બ્રાહ્મણ ગ્રેજ્યુ ગેરે “The Jains of the Southern Indëa' ‘દક્ષિણહિંદના જૈન’ એ નામના એમ. એ. ની
સીસી માટેના વિષ ધ છે. તે માટે પણ ઉપર