SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ જેનયુગ પિષ ૧૯૮૩ ૨૦૨ રન્સના ઠરાવ ભલામણું રૂ૫નાજ હોઈ શકે, ત્યારે અનુ- લાભ આપ્યો તે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. રા. કળતા પ્રમાણે પ્રાતિક પરિષદમાં અમલના રૂપમાં પણ ગોકળદાસે આખી પરિષદને વિગતવાર રીપોર્ટ લીધા ઠરાવ થઈ શકે. એ ઉપરાંત એક પ્રાંતના લકે પિતાના Bતાના હતા અને તે વૃત્તપમાં આવવાનો હતો પણ આવી 2 2 2 વ્યાપાર અને કેળવણીના સવાલો પર તથા બેડિંગ આદિ નથી શકો તે માટે અમે દિલગીર છીએ. કોલ્હાપુર સંસ્થાઓ પર સીધું ધ્યાન આપી શકે, અગવડે દૂર કરાવી રાજયના દિવાન રા. બ. લશ્કે સાહેબ એક સુશિક્ષિત શકે અને સક્રિય રચનાત્મક કાર્યને વિચાર કરીને અમલ કરી શકે.” દિગંબર જૈન છે તેમણે ખાસ તે રાજ્યના ક્ષાત્ર આ વિચારો સાથે મુખ્યતઃ અમે સંમત છીએ.. જગતગુરૂની સંગાતે આ પરિષદમાં આવી ઉચ્ચ આ પ્રાંતિક પરિષદના બાંધેલા નિયામાં એક એ શિક્ષણની જૈન સમાજને પૂરી જરૂર છે, શિક્ષણપણ નિયમ ઉમેરવામાં આવ્યો છે કે: અંગ્રેજી શિક્ષણ વગર સુધારા થઇ શકે તેમ નથી આ પ્રાંતિક પરિષદે આપણી મુખ્ય એવી શ્રી જૈન તેમ સમાજની ઉન્નતિ અને વેપારની પ્રગતિ વેતામ્બર કોન્ફરન્સની ઓફિસ-મુંબઈ સાથે સંબંધ બને તેમ નથી એ પર મનનીય વ્યાખ્યાન આપ્યું રાખી તેની સાથે વ્યવહાર રાખે ને તેની સલાહ હતું. ક્ષાત્ર જગતગુરૂશ્રીએ સરસ્વતિ અને લક્ષ્મી એ સૂચના લેવી.” બંનેની ઉપયોગિતા સમજાવી સરસ્વતીની પ્રધાનતા આ નિયમ પ્રમાણે પરિષદુના કાર્યવાહકે વર્તશે વ્યાખ્યાનથી સિદ્ધ કરી હતી. આ બંને મહાશયોને તો ઘણો લાભ અરસ્પરસ સંબંધથી અને વ્યવહાર તેમની હૃદયવિશાલતા માટે ધન્યવાદ ઘટે છે. એવી થી મેળવી શકાશે. અમે મુખ્ય કૅન્ફરન્સના મંત્રીઓ હદયવિશાલતા આપણે આગેવાનોએ ગ્રહણ કરવાના અને કાર્યવાહકોને ખાસ વિનંતિ કરીએ છીએ કે તે આવી પરિષદ વખતો વખત દરેક પ્રાંતમાં ભરાય તેઓએ દરેક પ્રાંતમાં જઈ ત્યાં પિતાના પ્રાંતિક સેક્રે. ને તે માટે તેમને વિજય મળે એમ ઇચ્છીએ છીએ. હરીઓની મદદ લઈ પ્રાંતિક પરિષદને પ્રબંધ કરવો ૨ સ્થાનકવાસી જૈન કૅન્ફરન્સ, ઘટે અને તે રીતે કોન્ફરન્સ-જૈન મહાસભાના સંદેશ છે. સ્થાનકવાસી જૈન શ્વેતામ્બર દેરાવાસી દરેક પ્રાંતમાં ફેલાવવા ઘટે. જ્યાં સુધી આમ નહિ મૃતિ પૂજક જૈનેથી કેમ જૂદા થયા તેને ઇતિથાય ત્યાં સુધી વિશેષ વ્યાપક કાર્ય નહિ બની શકે. હાસ જોતાં જણાય છે કે સ્થાનકવાસી સંપ્રદાયના આ પ્રાંતિક પરિષદમાં આપણી કેન્ફરન્સને એક સ્થાપક શ્રી લોકાશા સં. ૧૫૦૮ માં થયા. અને તેને પણ મંત્રી હાજર રહ્યા હોત તે વધારે ઉપયોગી સમદાય વધી ચારેક લાખ થઈ ગયે. આ રીતે આ કાર્ય કરી શકત, હમણાં તો દરેક પ્રાંતિક પરિષદુ સમદાય ઉભું થવામાં વધવામાં શું શું કારણે, પોતાને યોગ્ય લાગે તેમ કાર્ય કરે છે. તે એક રીતે પરિસ્થિતિ ઉપસ્થિત થયેલ હશે તે ઇતિહાસકાર થાય છે, પણ મુખ્ય કેન્ફરન્સની બાંહેધરી નીચે એ ઘણો સંદર અને મનનીય વિષય છે. મતિ. તે કાર્ય થાય તે ઘણું સુંદર પરિણામ લાવી શકે. પૂજાના નિષેધ સિવાય બીજા થોડા અહીં તહીંના દરેક પ્રાંતમાં અને ખાસ કરી આ ભૂલાયેલા દક્ષિણ વિધિ વિધાનના તેમજ અમુકજ સૂત્રો માનવા ઉપમહારાષ્ટ્રના ભાગમાં કૅન્ફરન્સે પિતાના ઉપદેશકા રાંત બીજા વિશેષ ભેદ નથી. તે સંપ્રદાય શ્રી વીરઅને ઉત્સાહી કાર્યકરો મેકલી ત્યાંના બંધુઓને ઉત્સા- પ્રભુના સંતાનરૂપ છે અને પોતાની પ્રગતિ જે જે હિત અને જાગ્રત કરવાની જરૂર છે. રસ્તે સહુ અન્ય ભાઈઓ કરી રહ્યા છે તે તે રસ્તે | મુંબઈથી રા. ઓધવજી ધનજી સેલિસિટર, શેઠ પોતે કરી રહ્યા છે એ આનંદનો વિષય છે. લલુભાઈ કરમચંદ દલાલ, શેઠ વાડીલાલ સાકલચંદ તેઓએ પોતાની પરિષદ તા. ૩૧ મી ડીસેંશ. શાંતિલાલ ઉજમશી, તથા રાજકોટવાળા રા. બર ૧૯૨૬, ૧લી અને બીજી જાન્યુઆરી ૧૯૨૭ ગોકળદાસ નાનજી ગાંધીએ આ પરિષદમાં ખાસ ને રોજ મુંબઈમાં મોટા પાયા પર ભરી હતી અને આવી પિતાની હાજરી તેમજ પોતાના વિચારોને તેમાં લગભગ ૧૩ ઠરાવો કર્યા હતા. (૧) સ્વામી
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy