________________
૨૦૦
જેનયુગ
કારતક-માગશર ૧૯૮૩ શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ
[સેક્રેટરી રા. વીરચંદ શાહ તરફથી.]. ઉકત સંસ્થા તરફથી દર વરસે લેવામાં આવતી તથા પરીક્ષાના સવાલોની બુક તેમ વિનતિ પત્ર “ શ્રી જન શ્વેતાંબર કોન્ફરન્સ ધામક હરીફાઇની મોકલવામાં આવેલ હતું પણ તેને જોઈએ તેવ' ઇનામી પરીક્ષા”ની “૧૯” ની પરીક્ષા ચાલુ માસની સ્વીકાર થયો નથી અને જુજ જવાબે આવ્યા છે તા ૨૬-૧૨-૨૬ ને રવીવારના રોજ સંસ્થામાં એટલે આ દીશામાં કાર્ય કરવા માટે સારા વિધાન રજીસ્ટર થયેલાં જુદા જુદા સેન્ટરોમાં લેવામાં અને પંડીતોની ખાસ અગત્ય છે. આશા છે કે તે આવનાર છે.
સહકાર મળતાં સંસ્થા તે દીશામાં કાર્ય કરવા ઘટતે પરીક્ષા માટે લગભગ ૧૦૦ ગામની પાઠશાળા- પ્રબંધ કરશે. એને લખવામાં આવેલ હતું તેમ જાહેર પેપરમાં બોર્ડ તરફથી પાઠશાળાઓને તેમજ વિદ્યાર્થીપત્રીકા નં ૧ લી પ્રસિદ્ધ થઈ હતી તથા “જન એને સ્કોલરશીપ (મદદ) આપવામાં આવે છે. અને અને “વીરશાશન” એ બે પત્રોમાં બે અઠવાડીયા તે સંબંધી પાઠશાળાઓના માસિક પત્રક તથા સુધી જાહેર ખબર છપાવવામાં આવી હતી આથી વિદ્યાર્થીનું “પ્રમાણપત્ર” માંગવામાં આવે છે અને આ વરસે કુલ્લે ૩૪ સેન્ટર થયાં છે અને બધા મલીને બની શકે તે પ્રમાણે યોગ્યને યોગ્ય મદદ અપાય તેવી
બનતી કાળજી રાખવામાં આવે છે. મજકુર પરીક્ષા દિન પરદિન ઘણી જ લોકપ્રિય બેને સઘળો આધાર બેર્ડના ફંડ ઉપર છે થતી જાય છે અને આવી પરીક્ષાથી “ધામક કેળ- જે કોમની વ્યવહારીક, ધાર્મિક, અને વેપારી કેળવવણી પ્રચાર વિશેષ થાય તે સ્વભાવીક છે વળી ણીમાં સંગીન સુધારો કરવાની ઘણી જ અગત્ય છે અને અભ્યાસ પણ બધી પાઠશાળામાં એક સરખો કેળવણીને માટે જુદી જુદી દીશામાં કાર્ય કરી શકે ચાલુ થવાનો સંભવ પણ છે. હાલના અભ્યા- તેવી આ એકજ સંસ્થા છે અને તેથી તેને સંગીન સક્રમમાંના કેટલાક પુસ્તકે મલી - શકતાં નથી બનાવવા બોર્ડના મેમ્બર થવા તથા કોન્ફરન્સના સુકૃત તેથી તેમજ બીજે પણ ફેરફાર “પાઠયપુસ્ત- ભંડાર ફંડની યોજનાને વધાવી લઈ તેમાં ફાળો આપવા કેમાં કરવાનું છે. વળી બની શકે તે દરેક ધારણ હમારી નમ્ર વિનંતિ છે કારણકે બેને ઉપલા ફંડમાંથી વારના પાઠયપુસ્તક બર્ડ તરફથી તૈયાર કરે તેને ખર્ચ બાદ કરતાં અડધાં નાણું મળે છે આશા વામાં આવે અને તેને બર્ડ તરફથી છપાવીને છે કે સકળ જન સંધ આ હમારી વિનંતિને વિદ્યાર્થીઓને પડતર કીસ્મતે પુરા પાડવામાં સ્વીકારી, તે બદલ યોગ્ય કરશે. આવે છે તેથી ધામક અભ્યાસમાં વધારે છેવટમાં આ સંસ્થાના કાર્યમાં ઉલટ ભર્યો ભાગ અનુકુળતા થાય તેમ છે. આ સંબંધી યોગ્ય સેવા દરેક બંધુઓને વિનંતિ છે. તથા હમને કોઈ વ્યવસ્થા કરવાની સંસ્થાની ઈચ્છા છે અને તે દીશામાં પણ જાતની સૂચના આપશે અને તે સૂચના પ્રમાણે કાર્ય કરવા માંડયું હતું કેમના જુદા જુદા વિધાનને કાર્ય થઈ શકે તેમ હશે તે ઘણુજ ખુશીથી સૂચના તેમજ મુની મહારાજને તેમજ ધાર્મીક કેળવણી માન્ય કરવામાં આવશેમાટે આ સંસ્થાને આપને આપતી સંસ્થાઓને બોર્ડના ચાલુ અભ્યાસક્રમની બુક દરેક રીતે સહકાર આપશે તેમ ઈછી વિરમું છું.