SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ જેનયુગ કારતક-માગશર ૧૯૮૩ પાદલિપ્તાચાર્યનો સમય નિર્ણય કરવા માટે નિર્વાણ વિસ્તૃત નિબંધ લખી, તેમજ “બુદ્ધ અને મહાવીર કલિકાના સંશોધક રા. મોહનલાલ ભ૦ ઝવેરીએ એ નામનો તુલનાત્મક નિબંધ તાજેતરમાં લખી તેની પ્રસ્તાવનામાં પ્રયત્ન કર્યો છે. તે આચાર્ય ઘણા જૈન સાહિત્યની જબરી સેવા બજાવી છે. આ કથા પ્રાચીનકાળમાં એક પ્રભાવક પુરૂષ થયા છે એમાં સંબંધે તેમનો પત્રવ્યવહાર આ પુસ્તકમાં છપાય કઈ જાતને શક નથી. તેમણે રચેલો કથાનો આ હત તે વિશેષ અજવાળું પડત. ગ્રંથ દુર્ભાગ્યે હજુ સુધી અપ્રાપ્ત છે, પણું પ્રાચીન ઘણા પ્રાચીનકાળથી પ્રાકૃત ભાષામાં સુંદર કથાનકો કાળથી તેની સુવિખ્યાતી એટલી બધી હતી કે તેનો બહાર પાડવામાં જનેએ મોટા ફાળો આપ્યા છે. ઉલ્લેખ યુગપ્રધાન જિનભદ્ર ક્ષમાશ્રમણે પોતાના લમ ઉમકાન નિક અભિપાતાના પ્રાલૈંયમન પ્રસ્તાવનાના પ્રારંભમાં જ કહે છે કે વિશેષાવશ્યક ભાષ્ય ( ગાથા ૧૫૦૮)માં, હરિભદ્રસૂરિ હૈ આ જે કથા રજુ કરું છું તે ખરેખર એક નવીન એ આવશ્યક ટીકામાં, દાક્ષિણ્યાંક-ઉદ્યતનસૂરિએ કથા છે. કારણ કે ભારતવાસીઓ સિવાય બહારના કેાઈએ કુવલયમાલા (રમ્યા સંવત ૮૩૫)માં અને ત્યાર અદ્યાપિ એ વાંચી નથી, અને જે ભારતમાં એકવાર એ પછીના અનેક વિદ્વાનોએ કર્યો છે. આ ગ્રંથને પ્રાકૃ- લોકપ્રિય થઈ પડી હતી, તે ખુદ ભારતમાં પણ અત્યારે તમાં સંક્ષિપ્ત સાર હાઈવગચ્છના વીરભદ્રના શિષ્ય એને કોઈ જાણતું નથી. આ કથા પ્રાચીન ભારતનું દાન નેમિચંદ્ર મણિએ કરેલો તેની પ્રત પરથી જર્મન છે, પણું એને વાંચીને વાચક કયા કાળમાં મુકશે એ હું ચોક્કસ રીતે જાણતા નથી. ટુંકામાં એટલું જ કહેવાનું કે પ્રોફેસર લાઇમને સંશોધન કરી મૂળ તેમજ તેને એમાં વર્ણવેલા ધાર્મિક સિદ્ધાંત બેંદ્ધિકાળમાં પ્રકટ જર્મન ભાષામાં જાણે કાવ્ય ન હોય તેવા ગદ્યમાં થાય છે, તેથી આ કથા ક્રાઈસ્ટના પછીન કાળમાં એટલે અનુવાદ કર્યો તે યૂરોપીય વિદ્વાનમાં બહુ વખણાયો. કે બીજી કે ત્રીજી સદીમાં લખાઈ હોવી જોઈએ.’ આ જર્મન પરથી નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ અને આજ પ્રેફેસર સૂપરના વ્યાખ્યાન સાહિ(પાટીદાર પત્રના સંપાદક) નામના વિદ્વાને ગૂજરાતીમાં કર્યો તે આમાં મૂકેલો છે. ત્યના કાલક્રમમાં સ્પષ્ટીકરણ કરતાં કહે છે કે જન આગમ ઉપર સંથી પ્રથમ નિર્યુક્તિ નામે રા. કેશવલાલ પ્રેમચંદ મેદીએ આની એક પ્રત પ્રાકૃત ગાથાબદ્ધ ટૂંકી ટિપ્પણીઓ રચાઈ તે પછી પ્રાકૃત મેળવી હૈ. યાકેબીને મોકલેલી કે જેમણે પોતાના ગાથામાં જ વિસ્તૃત ભાષ્ય રચાયાં, તે પછી પ્રાકૃત બહુલ મિત્ર 3. લોયમનને આપી. ડો. લાયમને મુગ્ધ થઈ અને કવચિત સંસ્કૃતવાલા ગદ્યમાં ચૂર્ણિઓ રચાઈ તે તેનું ભાષાંતર જર્મન ભાષામાં કર્યું, આવી રીતે આપણું પછી સંરક્તબહુલ અને કવચિત્ પ્રાકૃતવાળા ગદ્યમાં વિધાને સારા ગ્રંથો જમનાદિ વિદ્વાનને પૂરાં પાડી ટીકાએ રચાઈ, અને તે પછી છેવટે કેવલ સંસ્કૃતમાં જ તેમની મહેનતનું ફલ જન સમાજને અપાવ્યાં કરે વ્યાખ્યાઓની રચના થઈ.” જુઓ છતકલ્પસૂત્રની પ્રસ્તાતે કેટલું બધું ઉત્તમ કાર્ય થાય. શ્રીયુત મોદી જેવા વના પૃ. ૧૯. આ સર્વેમાં કથાનકે ઘણું આવ્યાં છે. અનેક નિકળે એમ ઇચ્છીશું. અને ચૂર્ણ એમાંનાં પ્રાકૃત કથાનકેજ પછી સંસ્કૃત ટીકા કરનારે એમને એમજ પ્રાકૃતમાં પિતાની ટીકામાં લીધાં છે. આ ગૂજરાતી અનુવાદનું સંશોધન સાહિત્યપ્રેમી શ્રી જિનવિજયજીએ કર્યું છે અને તે સાથે પ્રાદલિ આ સર્વ કથાનકો પરથી તેમનો ઇતિહાસ લખી પાચાર્યના સમય વગેરેના વિચાર સંબંધમાં એક વિસ્તૃત શકાય તેમ છે. તરંગવતી એ એક પ્રાચીન કથા છે નિબંધ લખી આપવા ઈછા તેમણે દર્શાવી હતી તે મૂળ પ્રાકૃતમાં કે જૂની અપભ્રંશમાં હતી તે જોવાનું રહે છે, પણુ દુર્ભાગ્યે તેની મૂળ પ્રત (પાપરંતુ સમયાભાવે તેઓશ્રી લખી નથી શક્યા. હવે સમય મળે તેઓ લખશે તો ઉપકાર થશે. દલિત કૃત કથાની) અપ્રાપ્ય છે. વિદ્વાન શોધકે અને મુનિઓ આ બાબત પર લક્ષ્ય રાખે અને પ્રો. લોયમનની પ્રસ્તાવના ખાસ વાંચવા જેવી જૂના પુરાણ ભંડારામાંથી જે મૂળ ગ્રંથ મળી આવે છે. તે પ્રોફેસરે આવશ્યક સૂત્ર ૫ર ઘણાં વર્ષો પહેલાં તે જૈન કથાસાહિત્યની કીત્તિ દિગંતપર્યત ઝળકી પણ છેવટે કેવલ સંસ્કૃતમાં કર વ્યાખ્યાઓની રચના તમ કાર્ય થાય. શ્રીયત
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy