SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ જૈનયુગ નિશાલ અને રાજાધિરાજ પરિચય શ્રી હેમચંદ્રાચાયના ચરિત્રને અંગે સાધારણુ રીતે માલૂમ પડે તે કરતાં જુદાજ પ્રકારની મુશ્કેલી છે. સાધારણુ રીતે કાઈ પણ ગ્રંથકર્તાનું ચરિત્ર લખવું હાય તા કશાં સાધન મળતાં નથી ત્યારે આ પ્રબળ પ્રતાપી બુદ્ધિવૈભવશાળી વિદ્વાનના અનેક ચરિત્ર મળે છે અને તેમના જીવનના પ્રવાહ, દેશસ્થિતિ, રાન્સસ્થિત્તિ, સમાજસ્થિતિ, બાળવાર કયા હતા તે માટે વિસ્તીર્ણ. સાધાસાહિત્ય પ્રાપ્ત થઇ શકે છે. એ આખા ચરિત્રને બારીકીથી અન્ય પ્રસંગે વિચારશું. અત્રે તે પ્રાકૃત વ્યાકરણને અંગે જેટલી જરૂરી વાત હાય તેટલીજ કરવી આવશ્યક ધારી છે અને તેમાં પણ સમયના સકાચ હાવાથી ખાસ મુદ્દાની વાતાજ કરશું. ઉક્ત મહાન આચાર્યના ચારિત્રના ધણા આધાર લેવા લાયક ગ્રંથ તે તેમના સ્વગમન પછી એક શાકમાં લખાયેલ શ્રી પ્રભાવક ત્રિ છે. એ પ્રભાચંદ્રસુરિની કૃતિ સ. ૧૩૩૪ માં લખાયલી છે અને ઘણી આધારભૂત હકીકત મુદ્દામ રીતે પૂરી પાડે છે. એ ઉપરાંત મેરૂતુ ંગાચાર્યના પ્રષ ચિં'તામણિ અને રાજરોખરા પ્રકારા અથવા ચર્નિર્થાત પ્રબંધ જોશું. ઉપરાંત કાર્બસની રાસમાળા તથા ડા. પીટરસનનું એ વિષયપરનું ડકન સેજનુ ભાષણ અને ડા. કુલરના જર્મન ભાષાના “The Life of Jain monk Hemchandra'' ના પુસ્તકના અવારનવાર ઉપયોગ કરવામાં આાયરો. પ્રભાવક ચરિત્રના ખાવીશમાં રાગમાં કહેવા પ્રમાણે એક વખત મહારાજ સિદ્ધરાજની સ્વારી રાજમાર્ગ ઉપર જતી હતી તે વખતે રાજાધિરાજે સૂરને દુકાનમાં ઉભેલા તે પોતાના હાથીને અંકુરાયી ખડા કર્યાં અને કાંઈક ખોજા-કહે એટલું રાજા સૂરિ તરફ ખેાલ્યા એટલે તત્કાળ સુરિ ખેલ્યા • સિદ્દ ! તારા હાથીને કાષ્ઠ જાતની શંકા વગર આગળ ચલાવ. ભલે દગો ત્રાસ પામી જાઓ. એમાં શી અડધુ છે ? કારણૉ આ દુનિયા ના તારા વીજ રક્ષાયલી-હત થયેલી છે ' ' આ તકાળ રચાયેલી કારતક-માગશર ૧૯૮૩ અને પ્રસંગાનુરૂપ ખેલાયલી પદ્યરચનાથી સિદ્ધરાજ બહુ પ્રસન્ન થયા અને દરરાજ બપારે રાજાના પ્રમાદ સાર રાજમહેલે પધારવા સુરીશ્વરને વિનંતિ કરી છે. તેમણે સ્વીકારી. આ પ્રથમ પરિચય થયા. ત્યારપછી સમિંઢારાજ સિદ્ધરાજ જયસિંહ પાસે અવાર નવાર જવા લાગ્યા. માળવાના રાજા થશેાવાઁ પર મહાન વિજય મેળવી રાજાધિરાજ સિદ્ધેશ્વર અણુહિલપુર પાટણમાં પેઢા તે વખતે તેને આશિર્વાદ આપવા સર્વે દર્શની મળ્યા હતા, તે વખતે ઉંમચંદ્રાચાર્યે તેને ખાશીય આપી તે સર્વમાં પ્રથમ પત્તિળે ગણા તેમણે તે વખતે કહ્યું કેઃ “ સિદ્ધરાજ પૃથ્વી છતને આવે છે માટે અહે। કામદુધા ગાય ! તમે તમારા ગામય રસ વડે ધરતીનું સીંચન કરી, બઢા સમુદ્રો ! તમે મેતીના સાથીઆ પૂરા; અહા ચંદ્રે તમે તમારા પૂણૅ તેજથી પ્રકાશ કરા; અહે। દિશાના હાથીએ! તમે તમારી સુંઢા વડે કલ્પવૃક્ષનાં પાંદડાનું તારણુ ધારણ કરેા. ર સૂરિના આ આશિર્વાદથી સભાજન બહુ થયું અને રાપર બહુ ખુશી થયા. ત્યાર પછી એક પ્રસંગ જન્મ્યો તેને આાપણે જે વ્યા કરણને વિચાર કરીએ છીએ તેની રચના સાથે ધણા અતલગના સંબંધ ધરાવે છે. વ્હાલ ના પ્રસંગ એક વખતે મહારાજા સિદ્ધરાજને અવંતી (રંજન )માં રહેલા પ્રધાન પુણાઐ સાબુચા વ્યાકરણનું પુરતક બતાવ્યું. એ શું છે એમ રાજાએ પૂત રાજાનું બનાવેલ છે. શબ્દશાસ્ત્ર છે એમ १ कारय प्रसरं सिद्धहस्तिराजमशङिकतम् । વચન્તુ ટ્િશન: વિધ તૈમૂવઐવોધૃતા:ચત: २ भूमिं कामगवि स्वगोमयर सैरासिंच ; મુન્ના૫ત્ત્તિત્તમાતનુષ્યમુઽવયંપૂર્ણમ્મો મા धृत्वा कल्पतरोर्दलानि सरलदिग्वारणा तोरणा न्यायत्त स्वकरैविजित्य जगत नश्येति सिद्धाधिपः ।
SR No.536286
Book TitleJain Yug 1983
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1983
Total Pages576
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy