SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ' જેનયુગ ભાદ્રપદ-આધિન ૧૯૮૨ આનંદઘનજી કત પાર્શ્વ અને વીર સ્તવને. ( શ્રીમદ્ આનંદધનજીને ખુદ પિતાનાં રચેલાં પાર્શ્વનાથ અને મહાવીર પ્રભુ પરનાં સ્તવને નહેતાં મળતાં. પહેલા બાવીશ તીર્થંકર પરનાં તેમનાં સ્તવનપર યશવિજયજીએ જ્ઞાનવિમલસૂરિએ અને જ્ઞાનસારજીએ બાળાવધ રચાં જણાય છે. પણું નીચેના ૨૩મા અને ૨૪મા જિન પરનાં સ્તવને આખરે સાંપડયાં લાગે છે. અને આ સુરતના એક ભંડારમાંથી મળી આવેલાં તે શ્રીયુત દામજી કેશવજીની કૃપાથી તેમની પાસેથી ઉતારી અત્ર મૂક્યાં છે. તંત્રી) શ્રી પાર્શ્વનાથ ભગવાનની સ્તવના, ૨૪ શ્રીમદ્દવીર ભગવાનની સ્તવના. પ્રણમું પદ પંકજ પાર્શ્વના વીર જિનેશ્વર પરમેશ્વર જયો જસવાસના અગમ અનુપરે, જગતજીવન જિન ભૂપ, મોઘો મન મધુકર જેહથી અનુભવ મિત્તેરે ચિત્ત હિત કરી પામે નિજ શુદ્ધ સ્વરૂપરે, પ્રણમું. ૧ દાખવ્યું તાસ સ્વરૂપ. વીર. ૧ પંક કલંક શંકા નહીં જેહ અગોચર માનસ વચનને નહિ ખેદાદિક દુઃખદેષરે, તેહ અતીંદિયરૂપ ત્રિવિધ અવંચક જોગથી અનુભવ મિત્તેરે વ્યક્તિ શક્તિશું, લહે અધ્યાતમ સુખ પાષરે. પ્રણમું. ૨ ભાખ્યું તાસ સ્વરૂપ. વિર૦ ૨ દુરદશા દૂરે ટળે નય નિક્ષેપેરે જેહ ન જાણિયે | ભજે મુદિતા મૈત્રી ભાવરે, નવિ જિહાં પ્રસરે પ્રમાણુ વરતે નિત ચિત્ત મધ્યસ્થતા શુદ્ધ સ્વરૂપેરે તે બ્રહ્મ દાખવે કરૂણામય શુદ્ધ સ્વભાવરે. પ્રણમું. ૩ કેવળ અનુભવ ભાણ વીર૩ નિજ સ્વભાવ સ્થિર કર ધરે અલખ અગોચર અનુપમ અર્થને ન કરે પુગલની ખેંચરે, : કણ કહી જાણેરે ભેદ, સાખી હુઈ વરતે સદા સહજ વિશુદ્ધયેરે અનુભવ વયણ જે ને કદા પરભાવ પ્રપંચરે. પ્રમુમું. ૪ શાસ્ત્ર તે સહેલારે ખેદ. વીર. ૪ સહજ દશા નિશ્ચય જગે દિશિ દેખાડીરે શાસ્ત્ર સવિ રહે ઉત્તમ અનુપમ રસ રંગરે, ન લહે અગોચર બાત, રાયે નહીં પરભાવનું કારજ સાધક બાધક રહિત જે નિજભાવસુ રંગ અભંગરે. પ્રણમું. ૫ અનુભવ મિત વિખ્યાત. વીર. ૫ નિજગુણ સબ નિજમેં લખે અહ ચતુરાઈ અનુભવ મિત્તની ન ચખે પરગુણની રેખર, અહો તસ પ્રીત પ્રતીત, ખીર નીર વિવરે કરે અતરજામી સ્વામી સમીપ તે એ અનુભવ હંસરું પેખરે. પ્રણમું. ૬ રાખી મિત્રનું રીત. વીર. ૬ નિવિકલ્પ બેય અનુભવે અનુભવ સંગેરે રંગે પ્રભુ મલ્યા અનુભવ અનુભવની પ્રીત, સફલ ફલ્યા વિકાજ, એર ને કબહુ લખી શકે નિજ પદ સંપદ જે તે અનુભવે આનંદધન પ્રીત પ્રતીતરે. પ્રણમું. ૭ આનંદઘન મહારાજ. વીર. ૭
SR No.536285
Book TitleJain Yug 1982
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1982
Total Pages82
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy