SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આચારાંગમાં શ્રી મહાવીર ૧૦૩ હમેશાં નિરીહ રહેતા ભગવંત કોઈ વખત ઠરેલ તપિંડ], ઘણા દિવસના રાંધેલ અડદને, બુક- (ગ્લાન) અન્નનું ભજન કરતા હતા. સને અને પુલાક , (આહાર લેતા હતા.) ૧૦૪ સમાધિનું પ્રક્ષણ કરતા નિરીહ ભગવંત કઈ ૧૧૩ આહાર મળતો વા ન માને (તે ૫શુ) (ભ વખત બીજે દિવસે કોઈ વખત ત્રીજે દિવસે, ગવંત) સંયત રહેતા હતા.. કેઈ વખત ચોથે દિવસે અને કઈ વખત ૧૧૪ વળી આસનમાં રહીને તે મહાવીર, નિવિકારપણે પાંચમે દિવસે ખાતા હતા. ધ્યાન ધ્યાતા હતા. ૧૦૫ તે મહાવીર જાણીને પોતે પાપ ન કરતા હતા ૧૧૫ નિરીહપણે સમાધિપૂર્વક ઉંચે, નીચે અને તીર છે બીજા પાસે ન કરાવતા હતા અને કરનારને જોતા-ધ્યાન ધ્યાતા. પણ અનુજ્ઞા ન દેતા હતા. ૧૧૬ કષાય વિનાના, ગૃદ્ધિ વિનાના, શબ્દ માં અને ૧૦૬ ગામમાં કે નગરમાં પેસી બીજાને માટે કરેલ પોમાં લોકો મૂછી વિનાના ભગવંત ધ્યાન * આહાર [ગ્રાસ)ને અવેષતા. ધ્યાતા હતા. ૧૦૭ ભગવંત સુવિશુદ્ધ-નિષ્પાપ-આહારને અન્વેષી ૧૧૭ છમસ્થ પણ ભગવંત (સંયમમાં) વિશેષ પરાસંયતતાપૂર્વક તેને વાપરતા. ક્રમ કરતા હતા અને થોડા પણુ પ્રમાદ ન ૧૦૮ હવે ભૂખ્યાં કાગડાઓને અને જે બીજા રસેલી કરતા હતા. પ્રાણિઓને આહારની શોધ માટે સ્થિતિ કરતા, ૧૧૮ ભગવંત પિતજ જાણીને, મન, વચા અને નિરંતર જમીન ઉપર બેઠેલા જોઈ, કાયની પ્રવૃત્તિને [પેગને] વશ, [આયત કરીને, ૧૦૯ અથવા બ્રાહ્મણને, શ્રમણને, ભીખારીને, મેમા આત્મશુદ્ધિપૂર્વક અભિનવૃત થયા હતા. નને, ચાંડાળને, બીલાડાને કે કુતરાને આગળ ૧૧૯ માવાહિત થયા હતા અને જીવતાં સુધી ભગઉભેલો જોઈ, તેની વૃત્તિનો છેદ ન થાય (તેમ) ૪૧, નાના સમિત રહ્યા હતા. . ભગવંત મંદ મંદ ગતિ કરતા. ૧૨૦ મતિમાન બ્રાહ્મણ (મહાવીર) ભગવંતે નિરીડપણે ૧૧૦ મનમાં અપ્રીતિને પરિહાર કરતા અથવા તે એ વિધિને અનેક રીતે આચર્યો હતે. પ્રાણિઓને અપ્રીતિ ન થવા દેતા. ૧૨૧ એ રીતે બીજા મુમુક્ષુઓ પણ) આચરે છે. ૧૧૧ હિંસા નહીં કરતાં આહારનું અનવેષણ કરતા હતા. ૧૨૨ એ પ્રમાણે હું બોલું છું. ૧૧૨ વળી (ભગવંત) ભજેલ, સકે, ટાઢ, [શી –(ચતુર્થ ઉદ્દેશક.) જૈન ગૂર્જર કવિઓ પ્રથમ ભાગ પૃ. ૧૦૦૦ પાકું પૂંઠુ, કિંમત રૂ. પાંચ. પિસ્ટેજ જુદું આ ગ્રંથ કે જેની વાટ ઘણા વખતથી જોવાતી હતી તે બહાર પડે છે. આમાં પ્રયોજક અને સંગ્રાહક તરીકે આ પત્રના તંત્રીએ ૩૨૦ પૃષ્ઠમાં પ્રસ્તાવના રૂપે જૂની ગૂજરાતી ઇતિહાસ લખ્યો છે. વિક્રમ તેરમી સદીથી સત્તરમી સદીના કવિઓ અને તેમની કૃતિઓનું સવિસ્તર લિસ્ટ છે. મંગા જેન વેતામ્બર કૅન્ફરન્સ ઑફિસ, ૨૦ પાયધુની, મુંબઈ
SR No.536285
Book TitleJain Yug 1982
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1982
Total Pages82
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy