SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ જૈનયુગ ભાદ્રપદ-આશ્વિન ૧૯૮૨ रखनेका प्रयत्न किया. इसके लिए अनेक दर्शनका मुख्य सिद्धान्त है एवं नैतिक सिदव देवियोंके मंत्र यंत्र तंत्रादि कल्प बनाने द्धान्तोंमें अहिंसाकों प्रधानपद इसी लिए पडे और उसका परिणाम यह अवश्य हुवा दिया गया है कि-यह सिद्धान्त जहां नहींकि-कुछ वर्ग हिंसासे बच गया किन्तु जैन है वहीं मनुष्यत्वही नही है इस लिए यह धर्म में भी महावीर के सिद्धान्तोंके विरुद्ध व्यवहारु सिद्धान्त है. " परस्परोपग्रहो जीदेवगत मिथ्यात्व ऐसा जबरदस्त घूस गया वानां” अर्थात् परस्पर उपग्रह के सिवा कि-जो आज तक समझदारोंकों खटक रहा संसारमे कोई क्षणभर भी रह नहीं सकता. __बस मेरा कहना इतनाही है कि-महावीर है. खैर कहना यह है कि-वेद उपादेयथे संसार मात्रके उपकारी महान् पुरुषथे. वे और आजभी उपादेय है. भारतीय धर्ममेंसे किसी सम्पदायके नहीं थे. सूर्य सब कों जैन, वैदिक और बौद्ध यह तीन शाखाएँ प्रकाश दताह. उसपर कोई हक नहीं कर मिन्न होकर सम्पदायोंका रूप धारण किया जातानी, तबसे धीरेधीरे कलह होने लगा और एक ऐसे ही महावीर सबके थे. कोई माने न माने दुसरेकों बुरा कहने लगे किन्तु इसके पहले उसकी खुसी परंतु आजभारत धार्मिक सब बातें व्यवस्थित रूपर्म थी. अपेक्षासे सबही झगडोंकों छोडकर परस्पर प्रेमकी वृद्धि कर बातें मान्य हो सकती है. किन्तु एकान्त धार्मिक कलह त्यागकर एक हो जाय तो नहीं. यह तत्त्व सभीने किसी न किसी लौकिक स्वराज्य और लोकोत्तर (आत्मिक) रूपमें स्वीकार किया है और यही जैन स्वराज्य तक प्राप्त कर सकता है. शम्, ત્રણ અંગોને-૮, વૈશ્ય અને ક્ષત્રિયને–માત્ર પોતાના પેટ અર્થે કચરી નાખવામાં કશી મણા રાખી નહિ-એ પ્રકારે જ્યારે સત્યને નામે અસત્યની નોબતો મંડાણી અને બ્રાહ્મણોએ સત્યસ્વરૂપ વિષ્ણુને અસત્ય રૂ૫ રાક્ષસને સ્વાંગ ધારણ કરાવી જગતના વિકાસનો સંહાર કરવાને પ્રચંડ પ્રયત્ન આદર્યો હતો તે સમયે, તેઓની સામે પરમકારૂણિક વર્ધમાનને અને પરમકારૂણિક બુદ્ધને આવિર્ભાવ થયે હતા. તે બ્રાહ્મણોના પોકળ દંભને, નિરા સ્વાર્થને અને ગીધની જેવી લોલુપતાને પરાજિત કરવા ભર જીવાનીના વિલાસો અને મોજશેખને લાત મારી વર્ધમાને ઉચ્ચ કોટિના ત્યાગવતની ઉઘણું કરી હતી અને ખુદ પોતે પણ તેનું આચરણ કરી સંસારને આત્મવિકાસનો એ જ માર્ગ, જે અવિકારી વૈદિક સત્યમાં ચળકી રહ્યા હત-બતાવ્યો એને સામ્યવાદના ધોરણનું સ્થાપન કરીને કહ્યું કે – कम्मुणा बंभणो होइ कम्मुणा होइ खत्तिओ। वइस्सो कम्मुणा होइ सुद्दो हवइ कम्मुणा ॥ ३१॥ सक्खं खु दीसइ तवोविसेसो, न दीसइ जाइविसेसु कोइ । सोवागपुतं हरिएससाहुँ जस्से रिसा इट्ठी महाणुभावा ॥ અર્થાત “કઈ મનુષ્ય, માત્ર જન્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શુદ્ધ હોઈ શકતા નથી, કિંતુ મનુષ્ય માત્રમાં તે તે પ્રવૃત્તિને અંગે બ્રાહમણત્વ, ક્ષત્રિયત્વ, વૈરયત્ન કે શ્રદ્ધત્વ આવી શકે છે અને બ્રાહ્મણ પણુ કાલે કરીને શુદ્ધતાને પામે છે અને શુદ્ધ ૫ણું વિકાસના પ્રકને લીધે બ્રાહ્મણત્વની પરાકાકાએ પહોંચે છે-માનવ માત્રની પૂજ્યતા, તેના ગુણે, આચારો અને કર્તવ્યમાં જ સમાએલી છે, નહિ કે તેની જાતમાં. કુલે કરીને ચાંડાળ પણ તેના ગુણોને લીધે પૂજાપાત્ર બ્રહ્મસ્વરૂપ પામી શકે છે." ૧ ઉત્તરાધ્યયન-અધ્યયન-૨૫. ૨ ઉત્તરાધ્યયન અધ્યયન ૧૨, ગો૦ ૩૭.
SR No.536285
Book TitleJain Yug 1982
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1982
Total Pages82
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy