SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ વેતામ્બર અને દિગમ્બર ૩૩ છેલ્લા તીર્થંકરના સાધુને ધર્મ (સમજતાં સોહિલો કારણ સહેલાઈથી અનુમિત થાય છે. પણ પાળતાં ) અને દેહિલે જ્યારે વચલા બાવીસ તીર્થંકરના સાધુને ધર્મ સમજતાં પણ સેહિલો અને શ્રી કલ્પસૂત્ર સુબોધિકા પરથી ઉદ્ધરિત નિકા પાળતાં પણ સોહિલ (તેથી છેલ્લાં અને પહેલાં છેલ્લો અને પહેલાં બન્ને પ્રભુના દશ પ્રકારના કલ્પ ભેદપરથી અવિતીર્થંકરે પંચમહાવ્રતરૂપ ધર્મ પ્રકારો અને વચલા સંવાદ રીતે જાણી શકાશે કે મહાવીર પ્રભુનો આચાર બાવીસે ચાર મહાવતરૂપ ધર્મ કહ્યા). અતિ કઠિન હતો, અને પાર્શ્વપ્રભુને મધ્યમ માર્ગ આ ગાથામાં કડક માર્ગ અને મધ્યમ માર્ગનું આચાર હતો – શ્રા મહાવીર પ્રભુના શાસનમાં શ્રી પાર્થપ્રભુના શાસનમાં બહુ મૂલ્ય, વિવિધ વર્ણ વસ્ત્રની અનુજ્ઞાથી સચે(૧) આરોલય. લકત્વ અને કેટલાક ત, માનપત, વસ્ત્રધારિ પણ સાધુઓ શ્વેત, માનપત, જીર્ણપ્રાય વસ્ત્રધારી હતા તેટલા અંશે તેઓ અચલક-આથી બને વિકલ્પ હોવાથી અચેલક. તેઓને સેવવાની અનુજ્ઞા હતી. (૨) આધાર્મિક-ઔદેશિક - - જે સાધુ નિમિત્તે કરેલ હોય તેને જ ન ક - સાધુ નિમિત્તે કરેલા અશનપાન, ખાદિમ સ્વા- બીજાને કહ્યું. દિમ વસ્ત્રપાત્ર, વસતિ પ્રમુખ – | ગમે તે એક સાધુ વા એક સાધુ સમુદાય નિમિત્તે કરેલા સર્વે સાધુઓને ન કપે. (૩) શય્યાતર. શયાતર યા વસતિ સ્વામીનું પીંડ બન્ને પ્રકારના સાધુઓને ન કલ્પ માટે તે ક૫ બનેને માટે સમાન છે. (૪) રાજપિંડ. (૫) કૃતિકર્મ-વંદનક. બનેને સમાન. (૬) વ્રત-મહાવત. ચાર મહાવ્રત; કારણ તેઓ રૂજુ ઝાઝથી સમજી શકે છે કે સ્ત્રીત્યાગ પરિગ્રહત્યાગમાં અંતર્ગત થાય છે. પંચ મહાવ્રત વક્ર જડત્વથી પાંચમાં વ્રતના સ્પષ્ટોલેખની આવશ્યકતા. () ઇ-રત્નાધિક, ઉપસ્થાપનાથી આરંભી દિક્ષા પર્યાયની ગણના અને જ્યેષ્ઠ-લઘુને વ્યવહાર. નિરતિચાર ચારિત્ર હોવાથી દિક્ષા સમયથીજ જયેષ્ઠ અને લઘુને વ્યવહાર
SR No.536285
Book TitleJain Yug 1982
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1982
Total Pages82
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy