SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ ૩૪. નવેમ્બર ૧૯૫૮ દુર્લભરાજ તો સાંભળી રહ્યા. આવી ઉચિત વાતમાં ગયા. અને ચૈત્યવાસીઓની હકક અને અધિકારની કોઈને દોષપાત્ર પણ કેમ ઠેરવી શકાય ? વાતોની પરવા કર્યા સિવાય એમણે ત્યાં આવી પહોંચેલા પરંતુ છેવટે આડે માર્ગે ફંટાયેલી ધર્મસત્તા આગળ શૈવ આચાર્ય જ્ઞાનદેવને તરત જ વિજ્ઞપ્તિ કરી: “પ્રભો, રાજસત્તા લાચાર બની ગઈ; અને દુર્લભરાજ પોતાના મારે આપને આજે એક વિજ્ઞપ્તિ કરવાની છે. બે પૂર્વજોથી ચાલી આવતી આ પરંપરાની સામે ફેંસલો | સુવિહિત શ્રમણ આપણા નગરમાં પધાર્યા છે, એમને આપવા અશક્ત દેખાયા. ઊતરવાને માટે ઉપાશ્રય આપો !” છતાં એમણે એટલું જ કહ્યું કે “ગુણીજનોનું પૂજન સ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા: જૈનાચાર્યોના એ તો રાજયનો ધર્મ છે; અને આવા શીલસંપન્ન નિવાસ માટે વાચાર્યને વિજ્ઞપ્તિ? પુર ષોથી નગરની શોભા વધે છે, રાજયનું કલ્યાણ થાય પણ શિવાચાર્યે તરત જ કહ્યું : “રાજન, નિષ્પાપી છે, અને જનસમૂહ ધર્મનો સાચો માર્ગ સમજી શકે છે.” ગુણીજનોની આપ અવશ્ય સેવા કરો. બધા ધર્મોના પછી એમણે ચૈત્યવાસીઓને ઉદ્દેશીને કહ્યું : અને અમારા ઉપદેશનો એજ સાર છે. બાલભાવનો “ આપના અધિકારમાં બાધા કરવા માટે નહીં, પણ ત્યાગ કરી પરમ પદમાં સ્થિર થનાર શિવ એ જ જિન અમારા ઉપરોધથી આ સુવિહિત શ્રમણો આપણા છે. દર્શનોમાં ભેદ રાખવો એ મિશ્યામતિનું લક્ષણ છે.” નગરમાં રહી શકે, એ વાત આપ કબૂલ કરો.” સભા આ ઉદારતા અને ગુણગ્રાહિતાને અભિનંદી રહી. ચૈત્યવાસીઓ પણ શિથિલ મનના જ હતા. એમના છેવટે શેવાચાર્ય જ્ઞાનદેવજીએ કહ્યું, “બજારમાં (ચોખા મનમાં તાકાત કેટલી હોય ? એમણે રાજાજીની ઈચ્છા બજારમાં) મધ્ય ભાગમાં રહેલી ત્રણ જણની માલિકીની વિરુદ્ધ પોતાની વાત વધારે દૃઢતાપૂર્વક રજૂ કરવામાં જગ્યા પુરોહિત સોમેશ્વર પોતાની ઈચ્છાનુસાર ઉપાસાર ન જોયો. અને એમની વાતમાં વાજબીપણાનું શ્રયને માટે લઈ શકે છે. એમાં આપણા કે સામા પક્ષ બળ તો હતું જ નહીં. એટલે એમણે વધુ તાણવામાં તરફથી જે કંઈ અંતરાય આવશે, એનું નિવારણ સાર ન જોયો. સત્તાની આગળ શાણપણે નમતું હું કરીશ.” ખવામાં જ સાર માન્યો. બલીન ચિત્યવાસીઓ વધુ ચિત્યવાસીઓ બિચારા ચૂપ થઈ ગયા. એમને થયું બલીન સાબિત થયા. મહારાજા દુર્લભરાજે એમની વાતને ભલે માન્ય રાખી, બને સુવિહિત શ્રમણોના પ્રયાસો સિદ્ધિની દિશામાં પણ એમના પગ તો ઉખાડી જ નાખ્યા હતા. ન માલૂમ આગળ વધી રહ્યા. આ પ્રક્રિયા હવે ક્યાં જઈને અટકશે અને આપણા પુરોહિત સોમેશ્વરદેવની દૃઢતા સફળ થઈ. અબાધિત અધિકારનું શું થશે? પણ જ્યાં રાજા પોતે જ રૂક્યો ત્યાં બીજું શું થઈ પણુ વાત આટલેથી પતે એવી ન હતી. મુખ્ય કામ શકે? ધણીનો ધણી કોણ બની શકે ? તો હજી બાકી જ હતું. સુવિહિત સાધુઓનો પાટણ રાજસભા તો શિવાચાર્યની વાતને અને દુર્લભ તરફનો વિહાર અને પાટણમાં નિવાસ મોકળો બને રાજાની કુનેહને નતમસ્તકે માથે ચડાવવી રહી. તો જ ધારેલું કાર્ય કંઈક પણ પાર પાડયું લેખાય. નહીં અને સૌના આશ્ચર્ય વચ્ચે પુરોહિત સોમેશ્વર દેવે તો વ્યક્તિગત સિદ્ધિ તો શું કામ કરી શકે ? જાહેર કર્યું: “ આવા સુવિહિત શ્રમણોને રહેવા માટે હું બને આચાર્યોની આ મનોભાવના સોમેશ્વર દેવ બ્રાહ્મણ મારા પોતાના ખર્ચે ઉપાશ્રય કરાવી આપીશ.” સમજતા હતા. એટલે એમણે તરત જ વિજ્ઞપ્તિ કરી; તે દિવસથી ચૈત્યવાસના શુદ્ધિકરણનાં પગરણ “ મહારાજ, આપે સુવિદિત શ્રમણોને રહેવાની મંડાઈ ગયાં; ગુરુ વર્ધમાનસૂરિજીની ભાવના સફળ થઈ; અનુમતિ તો આપી એટલે હવે કૃપા કરી એમને માટે અને આચાર્ય જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિનો નિવાસભૂમિ પણ આપ જ આપો ! સ્વતંત્ર નિવાસભૂમિ પુરુષાર્થ ચરિતાર્થ થયો. વગર આવા ઉત્તમ મુનિવરો નિશ્ચિત અને નિરાકુલપણે અને તે દિવસે રાજા અને પ્રજા, બ્રહ્મ અને સમનો ક્યાં વાસ કરી શકે ? ” અને બ્રાહ્મણત્વ અને શ્રમણત્વનો સાચો અર્થ પામીને - દુર્લભરાજ વાતનું વાજબીપણું તરત જ સમજી કૃતકૃત્ય થયાં ! બ્રાહ્મણ દિવસથી અત્યારની ભાવના
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy