SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ જેન યુગ નવેમ્બર ૧૯૫૦ બીજને ભૂ એટલે જમીન અને જલ એટલે પાણીનો બીજું દૃષ્ટાંત કહે છે, લોખંડમાં સુવર્ણ બનવાની સંયોગ મળે ત્યારે તે બીજ અંકુરો રૂપે પરિણમીને વૃદ્ધિ સત્તા છે તો પણ પારસમણિ રૂ૫ બાહ્ય નિમિત્તના પામે છે. તેમ મારા આત્મામાં અનંત સામર્થ, અનંત સ્પર્શે તે સોનાપણું પામે છે, તેમ ભવ્યજીવ પણ જો કે જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, શકિતરૂપે છે, પણ સત્તારૂપે ભગવાન છે પણ વ્યકત એટલે કર્માવરણ પ્રભુ તથા પ્રભુભક્તિના નિમિત્તથી જયારે મનના મર્કટને રહિત/ગુણોના ધારક અરિહંતના ગુણગ્રામ કરતાં એટલે મોહનાં કારણોમાંથી ચૂકવીને શાંતિનાં કારણરૂપ ગુણ સ્મરણ કરતાં એ ભગવાનપણું પ્રગટ થાય છે. જે ભકિતમાં જોડીને વશ કરીએ ત્યારે આ શક્તિ પ્રગટ કોઈ પૂછે કે નિમિત્ત વિના જ સિદ્ધપણું કેમ ન પામે ? થઈ શકે છે. તેને ઉત્તર એ છે કે આત્મા અનાદિનો પુદ્ગલરૂપ જગતજંતુ કારજરુચિ રે લાલ પરનિમિત્ત પામીને બંધની પરંપરાના ચક્રમાં પ્રવર્તે છે. સાધે ઉદ ભાણ રે વાલેસર, તે પુલરૂપ પરનિમિત્ત મૂકે તે મુક્ત થાય. હવે ચિદાનંદ સુવિલાસતા રે લોલ, અરિહંતરૂપ શુદ્ધ નિમિત્ત અવલંખ્યા વિના પોતાના વાધે જિણવર ઝાણું રે વાલેસર-તુજ (૪) અંતરમાં પોતાનું સ્વરૂપ પ્રતિબિંબિત થાય નહિ, જગતવાસી જીવો આહાર, વિષ, પરિગ્રહ, સુખરૂપ, અને સ્વરૂપના અવભાસ વિના પુદ્ગલનું નિમિત્ત માનેલા દ્રવ્યોની પ્રાપ્તિ અને દુઃખરૂપ માનેલ પરિદ્રવ્યોના છૂટે નહીં. આમ અરિહંતરૂપ શુદ્ધ નિમિત્તનું અવલંબન પરિહાર માટે રૂચિવંત એટલે અભિલાષવંત છે. પરંતુ દિલ ખોલીને દીવો પેટાવવા માટે અને એ દીવાને સૂર્યના તેજનું નિમિત્ત પામે ત્યારે તેઓ પોતાનો આજી- અવિચલ રાખવા માટે અવશ્ય યોગ્ય છે. વિકાનો વ્યવસાય કરી શકે છે. તે જ પ્રમાણે મારું આત્મસિદ્ધિ કારજ ભણી રે લોલ, જ્ઞાન અર્થાત ચિત, તેનો આનંદ તે ચિદાનંદ તેમાં જે સહજ નિયામક હેતુ રે વાલેસર, શુદ્ધ પણે વિલાસ કહેતાં તલ્લીનતા એટલે આત્માનંદનો નામાદિક જિનરાજનાં રે લોલ, અનુભવ તે જિનવર કહેતાં તીર્થંકરની નિર્દોષ ઉપાસનાથી, ભવસાગર મહાસેતુ રે વાલેસર, તુજ (૭) તેમનું ધ્યાન ધરીને અંતરંગ અરિહંતમાં એ સ્વરૂપ પ્રતિબિંબિત થાય એવી સ્થિર ચિત્તવૃત્તિ કરવામાં આવે તે માટે આત્મસિદ્ધિ રૂપ જે કાર્ય તેને માટે સહજ છે ત્યારે જીવને આત્માનંદનો પ્રકાશ પ્રાપ્ત થાય છે અને એટલે અકૃત્રિમ, નિયામક એટલે નિશ્ચિત અને હેતુ પ્રાપ્ત થયેલો પ્રકાશ નિરંતર વૃદ્ધિ પામે છે. એટલે કારણ તે વીતરાગદેવનું ધ્યાન છે; નામ, સ્થાપના, લબ્ધિ સિદ્ધ મંત્રાક્ષરે રે લોલ, દ્રવ્ય અને ભાવ એમ ચાર નિક્ષેપો દ્વારા ચારા ભૂમિઉપજે સાધક સંગ રે વાલેસર, કાઓ ધ્યાનની થાય છે. એ ચારે નિક્ષેપથી, કરેલી ભક્તિ સહજ અધ્યાત્મ તત્ત્વતા રે લોલ સિદ્ધિ અપાવે છે તેથી ભવસમુદ્ર ઓળંગવા માટે ભક્તિ પ્રગટે તરિવરંગ રે વાલેસર. મોટા પુલ સમાન છે. તુજ દરિસણું મુજ વાલો રે લાલ, (૫) સ્થંભન ઇકિયયોગનો રે લોલ, અહીં મંત્રવિદ્યાનો દાખલો આપી એ જ વસ્તુ કરીને રક્તવર્ણ ગુણરાય રે વાલેસર. સમજાવે છે. જેમ આકાશગમન વગેરે અભુત શક્તિ દેવચંદ્ર વંદે સ્તવ્યો રે લોલ, ઓ વિદ્યાશક્તિ મંત્રાક્ષરમાં છે, પણ તેઓ ઉત્તરસાધક આપ અવર્ણ અકાય રે વાલેસર તુજ (2) મળે ત્યારે મંત્રવિદ્યા સિદ્ધ થાય અને ઈષ્ટ શક્તિ ઉત્પન્ન આમ રાતા દેહવર્ણવાળા આ પદ્મપ્રભ સ્વામીએ થાય, તે જ પ્રમાણે અધ્યાત્મપરિણતિરૂપ તત્ત્વજ્ઞાનપણું ભારી ઇન્દ્રિયોના અપર પ્રવૃત્તિયોગો થંભાવી દીધા છે. પ્રગટ પુરુષોત્તમને આલંબને એટલે તસ્વીનો રંગ અર્થાત મારા વલભ અનંત કલ્યાણ ગુણના રાજા છે. વળી આદર કરતાં પ્રગટ થઈ શકે છે. દેવોના ચંદ્રો એટલે ઈદ્રોના સમૂહે જેમની સ્તુતિ કરી છે લોહ ધાતુ કાંચન હવે રે લોલ, પારસ ફરસન પામીરે વાલેસર, તેવા મારા પ્રભુ વર્ણાદિ ઇદ્રિયવિષય બનનારા ગુણોથી પ્રગટે અધ્યાતમદશા રે લોલ રહિત અને સ્કૂલ તેમ સૂક્ષ્મ (કર્મણ) શરીર વિનાના વ્યક્તગુણી ગુણગ્રામ રે વાલેસર તુજ (૬) છે, તેઓ મારું અનન્ય અવલંબન છે. BE
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy