SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ = આડતિયા, છંારય = ?ખાળા, ચરિયા = ખેતી, વોશિ= વહેળાવડોળા, શૌચર-ખોખો, મુળ-વૃંદાનું ઝડ, પારોન = પાનેતર, નર ચોંટયું. ગાદી-અનાડી, સાનિયા, સો, વાસાર, મચસવ = ભરોસો, આદિવા સેંકડો દેશી શબ્દો વિદ્યમાન છે. શોનું પ્રાકૃત દૈશી દીયોની દષ્ટિને મહત્ત્વ હોવા ઉપરાંત ા ાબ્દોની આપણી ભાષા, સંસ્કૃતિ અને ઐતિહાસિક દષ્ટિએ પણ ઉપ યોગિતા છે. આચાર્ય શ્રી હેમચંદ્રે એમની ‘વેશીનામમાા’માં ઘણા દેશી શબ્દો વિશે ટીકામાં આવી નોંધ કરી છે. અપભ્રંશ ભાષા કે જે આપણી ગુજરાતી ભવાની જનની છે, તેના કોરા માટેની સામગી આ જ્ઞાનભંડારોમાં ઓછી નથી. બાચાર્ય શ્રી.હરિભદ્રસૂરિકૃત દિનવિરિંક, સાધાર કવિકૃત વિરામપરા, પાલિકવિકૃત જમ ચિત્ર-વિઝ અને તદુપરાંત દેવેન્દ્રસકૃિત સત્તરવય वृत्ति, कुमारपाल प्रतिबोध, उपदेशमाखदोपट्टीवृति, मूलशुद्धिप्रकरणवृत्ति, आख्यानकमणिकोशत्रुत्ति, भवभावनाપ્રશ્નરળચોવવૃત્તિ, આદિમાં આવતી અનેક કથાઓ, એ અપભ્રંશ કોશનાં સાધનો છે. આ સિવાય આ જ્ઞાનભંડારોમાં અપભ્રંશ ભાષામાં અને અપભ્રંશપ્રધાન ગુજરાતી કે રાજસ્થાની ભાવામાં રચાયેલી નાની નાની કૃતિઓ પણ સેંકડોની સંખ્યામાં વિદ્યમાન છે તે પણ આ કોશ માટે ઉપયોગી છે. આટલી વાત શ્વેતાંબર આચાર્યની કૃતિઓને લગતી થઈ. પરંતુ દિગંબર આચાર્યકૃત્ત અપભ્રંશ કૃતિઓ તો સંખ્યામાં અને પ્રમાણમાં ઘણી અને ઘણી મોટી છે, જે પૈકી કેટલીક કૃતિઓ શ્વેતાંબર જ્ઞાનસંગ્રહોમાં વર્તમાન છે. એમ છતાં દિગંબર નનભંડારોમાં વિપુલ પ્રમાણમાં રહેલા દિગંબર આચાર્યકૃત મહાકાય ગ્રંથોનો આ કોશ માટે ઉપયોગ કરવો એ નિમવની વાત છે. બંગાળા નિષિમાં મુરિત માન દાદા વી. બૌદ્ધ અને અન્ય ભારતીય વિદ્વાનોની જે મૂનિઓ ઉપલબ્ધ હોય તેને વીરવી જોઈએ નહિ. 6 ' આ પછી આપણે આપણી ગુજરાતી કે રાજસ્થાની ભાષા ભાદિના કોશ તરફ આવીએ તો માપો મા જ્ઞાનભંડારોમાં એ કોશોને લગતી ભરપૂર સામગ્રી પડેલી છે. અર્થાત આપ સૌ કહી પણ ન શકો તેટલી મોટી સંખ્યામાં જૈન આગમો, કર્મસાહિત્ય, ઔપદેશિક અને કથાગ્રંથો, કાતંત્ર-સિદ્ધહેમ-સારવત, આદિજેવાં વ્યાકરણો, વંશ, હિંદ મહાકાવ્યો, વાનરાય, વિદ્યાગુરૂવઝન, આદિ ગ્રંથો, રત્નપરીક્ષાશાસ્ત્ર, વૈદ્યક, જ્યોતિષ, ગણિત, ૧૩ નવેમ્બર ૧૯૫ર આદિ અનેક જિયના ગ્રંથો ઉપર વિક્રમની પંદરમી સોળમી સત્તરમી શતાબ્દીમાં આવેલા ભાવવધો અને નોની પ્રાચીન અને લગભગ એ જ સમયે લખાયેલી દનપ્રતિઓ સેંકડોની સંખ્યામાં વિદ્યમાન છે. જે આપણા ગુજરાતી, રાજસ્થાની આદિ ભાષાના પ્રામાણિક કોશો તૈયાર કરવા માટે ઘણી ઉપયોગી છે. આ સામગ્રી ટલા વિપુલ પ્રમાણમાં છે એનો આપ સૌને ખ્યાલ આપવા માટે મારા આ ભાષણના અંતે પરિશિષ્ટરૂપે પાટણના જ્ઞાનભંડારો અને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર-અમદાવાદને ઉપહત કરેલા મારા વિશાળ જ્ઞાનઅને આદિમાંથી તારવીને ત્યાર કરેલી એક પાર્ટી આપવામાં આવી છે. ખા દી જોવાથી આપ સૌના ખ્યાલમાં આવશે, કે આપણા પ્રાચીન સમહોમાં આાપણી વિવિધ ભાષાઓના કોરો માટે કેટલી વિપુલ સામગ્રી ભરી પડી છે. આપણા પ્રાચીન ગુજરાતી કોશની દિશામાં આંશિક કાર્ય આપણા શ્રા ગુજરાતી વિદ્વાનોએ કર્યું છે. ડૉ. સસરાએ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય તરફથી સંચાલિત પ્રાચીન ગૂર્જર ગ્રંથમાસામાં સંપાદિત કરેલા રાસ, કામ, વર્ણકસમુચ્ચય આદિ ગ્રંથોમાં કોશકારને ઉપયોગી શબ્દ કોશો આપ્યા છે. છેલ્લા છેલ્લા એમણે વર્ષોકસમુચ્છનો બીજો ભાગ સંપાદિત કરી ઘણી સામસી પૂરી પાડી છે. આ જ રીતે ભાઈ શ્રી. મન મોદી, શ્રી., કે. કા. શાસ્ત્રી, શ્રી. કે. બી. ક્પાસ, ડી. રિવલ્લભ ભાયાણી, મુનિશ્રી. અભયસાગરજી, ભાઈ શ્રી. રમણલાલ શાહ, ડૉ. બિપિનચંદ્ર ઝવેરી, આદિએ પણ આ દિશામાં પોતાનો દિસ્સો નોંધાવ્યો છે. સાથે સાથે અહીં એ પણ ઉમેર્યું કે આપણા ગ્રંથસંગોમાં સીત થયેલા ગ્રંથોના અંતમાં લખાયેલી ગ્રંથકાર અને ગ્રંથલેખોની પ્રાસ્તિઓમાં તેજ જ્યોતિષ, ગસ્મૃિત, આદિ પ્રોમાં સત કે સંખ્યા જણાવવા માટે શાંકો, અર્થાત્ ચંદ્ર એટલે એક, દસ્ત એટલે બે, અગ્નિ એટલે ત્રર્, ગોતન એટલે ચાર, ખાણુ એટલે પાંચ, આદિ શબ્દાંકો આપ્યા છે; એ શબ્દાંકોનો કોરા થાય એ પણ અતિ જરૂરી છે. આજ સુધીમાં જાયેલા નબારોમાંની હાયપોથીનો ખાદિ ઉપરથી આવો એક સમન મેં કર્યો છે, જેને વ્યવસ્થિત કરી યથાસમય આપ સૌ સમક્ષ રજૂ કરવા ધારણા છે. આપણા નોંડારોમાં ગુજરાતી, રાજસ્થાની મિત્રભાવાનું કવિનારૂપ જે સાહિત્ય વિદ્યમાન છે, તેની
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy