SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ કરવા દ્વારા મોક્ષે જાય અથવા છેવટ વૈમાનિક નિકાયમાં સ્વર્ગલોકના અધિકારી થાય. પાંચ ભરત અને પાંચ ભૈરવત ક્ષેત્રોમાં પ્રત્યેક વર્ષથી તથા ઉત્સર્પિણી દરમિયાન ઉપર જણાવ્યા પ્રમાણે ત્રેશઠ શલાકા પુરુષો થાય. એ વેશા લાકા પુરુષો પૈકી ચોવીશ તીધામ દેવો તો નિશ્ચિતપણે તે જ ભવમાં મુક્તિગામી હોય છે બાકીના બાર ચક્રવર્તીઓ, નવ વાસુદેવો, નવ પ્રતિવાસુદેવો અને નવ બલદેવો પૈકી ઉપર જણાવ્યા મુજબ કોઈ મુક્તિમાં, કોઈ સ્વર્ગમાં અને કી નરકમાં નાપ છે. એમ છતાં સ્વર્ગ અને નરકમાં જનારા એ આત્માઓ અમુક વો બાદ પરે તો અવશ્ય મોંઢાગામી જ હોય છે. પુત્રીની સાથેજ પિતાએ કરેલ ગાંધર્વલગ્ન ભગવાન મહાવીર પ્રભુનો આત્મા-સત્તરમા ભવે શુક્ર દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી આ ભરતમાં પોતનપુરા નગરના રાજા પ્રજાપતિની રાણી મૃગાવતીની કૃતિથી પુત્ર તરીકે જન્મ પામ્યા પુત્રનો આત્મ માતાની કુક્ષિમાં ગર્ભપણે ઉત્પન્ન થયો ત્યારે માતાને સાત મહાસ્વપ્નો આવ્યા હતા. અરિહંત અથવા ચક્રવર્તીની માતા ચૌદ મહાસ્વપ્નને જોઈને જેમ જામૂત ચાય છે તેમ વામદેવના માતા સાત મહાસ્થાને જોઈ ને નંગે છે. પોતનપુરના રાજાને બે રાણીઓ હતી. એકનું નામ ભાડા, અને બીજીનું નામ મગાવતી. ભાગ્યું વિટિ રાજ્કલની કન્યા હતી અને રાજા પ્રજાપતિ સાથે યોગ્ય સમયે પાણિગ્રહણ થયા બાદ સંસાર સુખ ભોગવતા એક પુત્ર અને પુત્રીનો અનુક્રમે રાણી ભદ્રાએ જન્મ આપ્યો હતો. પુત્રનું નામ ચક્ષમાર્ગ હતું, અને તે ખલદેવ તરીકે જન્મ્યા હતા. તેમજ પુત્રીનું નામ મૃગાવતી હતું અને તેનું ભવિષ્યમાં પોતાના જ પિતા સાથે ગર્વ લગ્ન થતાં એક વખતની પુત્રી !!= H નવેમ્બર ૧૯પ૯ પુત્રી પછીના સમયમાં રાજાની રાણી બની હતી. પ્રસંગ એવો બન્યો, કે પુત્રી મૃગાવતી યૌવનના આંગણામાં પ્રવેશ કરતાં તેના સર્વ અંગો સંપૂર્ણ કલાએ ખીલી કાયા. રાજકુળમાં જન્મ, ૨૫-લાવાની સુંદર સંપત્તિ અને ભવનના કારણે અંગોપાંગોના વિકાસ તરફ દષ્ટિ જનાં કોઈ વધુ પડતા પાપીન્સે રાજાના હૈયામાં વિકારી વૃત્તિ પ્રગટ થઈ. પશુ પુત્રીચાર્જ પાણિયણનો પ્રસંગ ખતે શી રીતે ? આ વિચારણાએ રાજાને મુંઝવણમાં મુક્યા. બુદ્ધિનો દુરપયોગ પણ થાય અને પયોગ પણ થાય. રાજાએ બુદ્ધિનો દુરૂપયોગ કરવાનું નક્કી કરી એક અવસરે રાજસભામાં હાજર રહેલા મંત્રીઓ, સામંતો તેમજ પ્રજાજનોને સંબોધીને પ્રશ્ન કર્યો કે—” રાજ્ય મહેલમાં જે રત્નની ઉત્પત્તિ થાય તેની માહિ કોની ? “ રાજાના કથનમાં ક્યાં ઉપર રહેલું છે. તે સરલ આશયવાળા મંત્રીઓ વગેરે ન સમજી શક્યા અને ભાય બેંક સાથે મોંથી શૈયા – જેમાં પુછવાનું શું હોય ! રામહેલનાં ઉપન્ન થયેલ રનની માલિકી રાજાની જ દોય છે. મૈત્રીઓ વગેરેને કાર કલાથી વચનબદ્ધ કરીને સર્વકોઈ તે ઘૃણા ઊપજે તેવું પુત્રી સાથે ગાંધર્વ લગ્નનું રાજાએ તુરત અધટત કાર્ય કર્યું. રાનનું મુખ્યનામ તો વધુ પ્રતિશત્રુ હતું. પણ પોતાનીજ પુત્રી સાથે ખાવું અતિ કાર્ય થતાં નગરજનોએ પોતાની પુત્રી રૂપી પ્રજાના પત્તિ બનવાના કારણે પ્રબપિન એવું નામ સ્થાપન કર્યું. અને બે મૃગાવતીની સાથે સાંસારિક સુખ શીંગવતા રાજ્ય પ્રશ્નપતિને ત્યાં આપણા શ્રમણ ભગવાન મહાવીર પ્રભુનો આમાં ત્રિ વાસુદેવ તરીકે ઉત્પન્ન થયા. કર્મની કેવી અકળ ગતિ છે? મોહ મહારાજાની કેવી અજબ લીલાઓ છે? તે માટે આવા પ્રસંગો એ પ્રત્યક્ષ પ્રમાણો છે. [ * મ શઃ ] :
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy