SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ભ ગ વા ન મ હા તુ ભા વ યા ને મ હા વી ર્ પ્ર ભુ નો આચાર્ય શ્રીવિજ્યધર્મસૂરી-ધરજી મહારાજ [ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના સત્તાવીશ ભવો પૈકી નયસારના ભવમાં અહી પ્રદેશમાં થયેલા મુનિ સમાગમના કારણે પ્રભુના આભાને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ, નયસારનું આયુષ્ય પૂર્ણ થતાં વનમાં કરેલા સંસ્કૃતના પ્રભાવે ભગવાન મઢાવીરનો આભા બીજા ભાવમાં સ્વર્ગલોકમાં ઉત્પન્ન થયું. સ્વર્ગલોકનું આયુબ પૂર્ણ થયા બાદ ત્રીશ્ત ભવે શ્રી ઋષભદેવના પુત્ર ભરતચક્રવર્તીને ત્યાં મિચિકુમાર તરીકે પ્રભુના ભાભાએ અવતાર ધારણ કર્યો. પ્રભુની ધર્મદેશનાશ્રવણ કર્યાં બાદ વૈરાગ્યવાસિત બની ભૌવનમાં સંયમઅણ કર્યું અને વર્ષોં સુધી શાન-ધ્યાન સંમની આરાધના સાથે અગિયાર અંગના જાણુકાર બન્યા. એક અવસરે ગ્રીષ્મૠતુના પ્રચંડતાપમાં ઉષ્ણુપરીષહનો પ્રસંગ પ્રાપ્ત થતાં શરીર ઉપર મોહ જાગ્યો અને ક્ષ સામમાર્ગનો પરિત્યાગ કરી વિકિ-પરિવાક વેને સ્વીકાર્યો છતાં અઢામાં મૂલ સંયમ માર્ગનું સ્થાન હોવાથી પોતાની પાસે ભાવનાર અનેક રાજકુમારોને પ્રતિબોધ આપી શુદ્ધ સંયમ માર્ગના આરાધક બનાવવાનું ચાલુ રાખ્યું. એક વાર ભરતીએ ભગવાન શ્રી યમદેવનો પૂછ્યું કે આપની આા પર્યાદામાં કોઈ ભાવિ તીયકર થનાર આત્મા છે ભગવાને ભરતને જવાબ આપ્યો કે તારો પુત્ર રિચિ જે વર્તમાનમાં ત્રિપરિમાક બન્યો છે તે ભરતક્ષેત્રમાં વીર નામે ચૌવીશમો તીર્થંકર પી ઉપરાંત પ્રિયમિત્ર, ચવી અને ત્રિશા નામે પ્રથમ વાસુદેવ પણ થશે.’ પ્રભુ પાસેથી આ હકીકત શ્રવણુ કરી મિચિ પાસે ભરતમહારાજા પહોંચ્યા અને મરિચિને ત્રણ પ્રદક્ષિણા આપી ચંદન નમસ્કાર કરી હું તમારા ત્રિદંડિકપણાને વંદન નથી કરતો પણ ભાવિકાળે તમો ગ્યા ભરતક્ષેત્રમાં. ચોવીશમાં તીર્થંકર થયાના છો એ r¢ . મ રિ ચિ ૧૫ ત્રીજો ભવ કારણે તમોને વંદન કરૂં છું. કર્યું.~~~ હવે આગળ વાંચો ] તાણીએ ત્રિકના વૈશ્વમાં વર્તતા ચો વંદન કર્યું, સાથે સાથે એ સ્પષ્ટતા પણ કરી કે હું તમારા વિકિ વૈધને વંદન કરતો નથી. પરંતુ તમો વર્તમાન વસર્પિણીમાં આ ભરતક્ષેત્રમાં વીર નામે ચોવીશભા તીર્થંકર થવાના છો એ કારણે તમોને વંદન કરું છું. આ પ્રમાણે વંદન કરવા પછી વંદનના હેતુની સ્પષ્ટતા કરીને મરિચિને પ્રાપ્ત થનાર તીર્થંકર પદની વારંવાર અનુમોદન કરતા ભરત મહારાજા પોતાના સ્થાને ગયા. મિએ કરેલો કુલમદ આ પ્રમાણે સ્પષ્ટીકરણુ ભરતમહારાજા પાસેથી મરિચિએ પોતાને ભાવિકાળે પ્રાપ્ત થનારા ઉત્તમ લાભોની હકીકત અણુ કર્યાં બાદ ત્રિદંડિક મરિચિના મનોમંદિરમાં અહંભાવનું તોફાન શરૂ થયું, “હું વાસુદેવ ચવાનો, હું ચક્રવતી થવાનો અને હું તીબંકર પણ થવાનો. ખરેખર ! મારા જેવો બળે મહાન ભામાં આ જગતમાં કોણ છે! તીર્થંકરમાં પહેલો નંબર મારા દાદાનો, વોમાં પ્રથમ સ્થાન મારા પિતાનું અને વાસુદેવોમાં પ્રથમ નંબર મારો. અહો ! મારું કુલ કેટલું ઉત્તમ છે ? ” आयोऽहं वामुदेवानां पिता मे चक्रवर्तीनाम् । पितामहो जिनेन्द्राणां ममाहो ! उत्तमं कुलम् || આવા અહંભાવના વાયો વારંવાર ખોલવા લાગ્યા. એટલું જ નહીં પરંતુ એ અહંભાવભર્યાં વાક્યો પુનઃ પુનઃ ઉંચ્ચારવા સાથે ઉંચા થઈ વારંવાર નામવા કૂદવાનું શરૂ કરી દીધું. યામાં પોતાની મહત્તા માટે એકસરખી અહંભાવભરી વિચારધારા, તેને લાયક વચનોનું વારંવાર ઉંચ્ચારણ અને કાયાની નાચવા કૂદવાની પ્રવૃત્તિ. આમ મન વાણી કાયાના બાપારો એક સાથે કુલના અભિમાનની ટોચે પહોંચ્યું.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy