SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ એક પ્રાચી ન ઉ પ દે શ - કા વ્યા પૂ. મુનિશ્રી મૃગેન્દ્રવિજ્યજી મહારાજ સજઝાય પદ જેણે આપણે ઉપદેશાત્મક કાવ્ય કહી જવી બનાવે છે. સાથે સાથે લોકપ્રિયતામાં પ્રબલ શકીએ એવી એક આ પ્રકટ કૃતિ અહીં નીચે આપી કારણભૂત પણ છે. છે. તેની રચના કાળ પ્રાંતે પ્રશસ્તિમાં જણાવ્યા પ્રસ્તુત કૃતિ અર્વાચીન ભાષા–કાવ્યોમાં એક નવી જ મુજબ વિ. સ. ૧૭૩૫ નો છે. શ્રીમદ્દ વિનયવિજયજી ભાત પાડે છે. સજઝાયની સમગ્ર ભાષા સરલ છતાં મહારાજમાં કવિત્વ શક્તિ કેવી ઉચ્ચ કોટિની હતી. હૃદયસ્પર્શી છે તેનો ખ્યાલ “શાંતસુધારસ' (સંસ્કૃત પદ્યકાવ્ય). વિનય-વિલાસ” વગેરે જોતાં આવી જાય છે. પ્રસ્તુત વાચક વર્ગ સ્વયમેવ તેનો અર્થ સમજી શકે તેમ હોઇ , અહીં હું મૂળ કૃતિ જ આપું છું. કૃતિ પણ તેઓશ્રીની એક પ્રસાદી રૂપે પ્રાપ્ત થઈ છે. * * એવી બીજી . પણ કૃતિઓ જ્ઞાનભંડારોમાં અપ્રકટ (શ્રી-શિયલ-વિષય-સંવાદ સઝાય ] હોવાનો સંભવ છે. (દુહા) સઝાયની શૈલી સંવાદાત્મક અને ગુજરાતીમાં છે. પહેલી પ્રણમું શારદા, વંદી સગુરુ પાય સમગ્ર કાવ્ય ૪૦ પધોમાં છે. અને તેનું વિભાગીકરણ વિષય-શીલ સંવાદ રસ, કહીશું સરસ સજઝાય. ૧ ચાર પ્રકારે કરી શકાય. શીયલે જગ જસ વિસ્તરે, શીયલે શિવ સુખ હોય (4) શરૂઆતના ત્રણ પદ્યમાં મંગલાચરણ વિષયનો ઋદ્ધિ-સિદ્ધિ નવનિધિ દીપે, શીયલ સમો નહિ હોય. ૨ ટૂંકમાં નિર્દેશ છે. શીયલ તણું ગુણ સાંભળી, આરાધો નર-નાર વિષય દોષ દૂરે તજો, જિમ પામો ભવપાર. ૩ () તે પછીના મુખ્ય બે વિભાગો (ઢાલ) છે. પ્રથમમાં વૈષયિકી વૃત્તિ પોતાની પુષ્ટિમાં અનેક ઉદા દ્વાલ-૧ હરણ આવી પોતાનો વિજય સિદ્ધ કરે છે. | ( સિહારથનારે. નંદન–એ દેશી) (૪) વિભાગ બીજામાં શીયલ તરફથી કહેવામાં વિષય-પકંપેરે એક દિન શીયલને, શીલ! તું મ કર ગુમાન આવ્યું છે. આમાં પણ ઉપરની જેમ દષ્ટાંતોનો એટલો તું અતિ કાયર રહે નવ વાડશું. નિત્ય જાગૃત સાવધાન. ૧ જ વપરાશ થયો છે. તેથી બંને પાત્રોનું કથિતવ્ય દાખલા દલીલોથી સભર બન્યું છે. આમાં આંતરે આંતરે તું ભય પામે રે નારી નિરખતાં, જેમ મૂષક અંજાર ત્રોટક છંદ છે અને એકથી વધુ સ્થળ ગાથાની શરૂઆત ગીત ગાન રસ ભયથી તે તયા, ન કરે સરસ આહાર ૨ અંતકડીથી કરાઈ છે. આ રીતે શબ્દોના અંકોડા મેળવ- રહે ઉદાસી રે વાત-વિનોદથી, ન કરે તે શણગાર. વાથી કાવ્યમાં એક જાતની ચમત્કૃતિ પેદા થઈ છે. કથા-કવિત રસ સરસન સાંભળે છે તેનો અવતાર. ૩ તે ઢાંકી રહી શકે તેમ નથી. આણુ અમારીરે કો લોપે નહિ, નરવર સારે રે સેવ (૩) અંતમાં પ્રશસ્તિ અને કલશ છે. તેમાં વિહારક્રમ, અતુલા બળીપારે તે અમે આતિયા, કુણુ દાનવ કુણ દેવ.૪ ગુરુપરંપરા, રચના સમય, સ્થાન નિર્દેશ. અને શુભ- પાંચે પાવ છઠ્ઠા કૃષ્ણાજી, જિમ જીત્યા ત્રણ ખંડ કામના વગેરેનો ઉલ્લેખ છે. પાંચે ઈન્દ્રિય છછું મન મલી, અમે જીતું રે બ્રહ્માંડ. ૫ * અનુપ્રાસોનું ધ્યાન પૂરતું રખાયું છે અને તેનો રાંકતણી પરે અમે બહુ રોળવ્યા, વાસુદેવ નર દેવ પ્રયોગ સર્વત્ર કરાયો છે. આ વિશેષતઃ કાવ્યની ભાષાને દિન દિન ઉઠીરે જગ સહુ હલ ફળે, અમ કારણનિતમેવ. ૬
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy