SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનુભાવ મરિચિ યા ને . ભગવાન મહાવીર પ્રભુનો ત્રીજો ભવ પુ. આચાર્ય શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ [ શ્રી મહાવીર જન્મક૯યાણુક અંકમાં શ્રમણ ભગવાન ભગવાન શ્રી ઋષભદેવજી પાસે મફિચિકુમારની દીક્ષા મહાવીરના મુખ્ય ૨૭ ભવો પિકી નયસાર તરીકેના પ્રથમ ભવનું વર્ણન રજૂ થયું હતું. અહીં તે પછીના મરિચિકુમાર ભરતમહારાજાને ત્યાં પુત્ર રૂપે અવતર્યા. ભવનું વર્ણન પૂજ્યપાદ આચાર્ય શ્રીવિજયધર્મસૂરીશ્વરજી બાલ્યવયમાં માતપિતા તરફથી સુંદર સંસ્કારો મળવા મહારાજ રજૂ કરે છે. આ રીતે પૂજય આચાર્યશ્રી શ્રમણ ઉપરાંત યોગ્ય વયે સર્વ કળાઓનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. ભગવાન મહાવીરના જીવનનો પૂર્વાર્ધ પોતાની લાક્ષણિક આત્મામાં સમ્યગૂ દર્શનનું બીજ અને તજજન્યસંસ્કારોનું શૈલીમાં રજૂ કરતા રહેશે. તંત્રીઓ, જૈન યુગ”] સ્થાન તો નયસારના ભવથીજ પ્રાપ્ત થયેલ હતું. જેના અંતરાત્મામાં એ ગુણનો પ્રકાશ અને તેને લાયક ગ્રામમુખી નયસારના ભવે અટવીના વિકટપ્રદેશમાં સંસ્કારોનું સ્થાન હોય તે આત્માને ધનદોલત તેમજ ઉત્તમમુનિવરનો સુયોગ ભગવાન શ્રી મહાવીર પ્રભુના બાહ્ય સુખવિષયક વિપુલ ભોગોપભોગની સામગ્રીમાં આત્માને સમ્યગદર્શનની પ્રાપ્તિનું નિમિત્ત બનવા ઉપરાંત દિલનો પ્રેમ નથી પ્રાપ્ત થતો. એ ઉત્તમ મહાનુભાવોને એ ઉત્તમ આત્માને મહાવીર બનવામાં મંગલાચરણરૂપ મોક્ષ અને મોક્ષના સાધન-દેવ-ગુરૂ ધર્મ ઉપર વિશિષ્ટ થયો. નયસારનું શેષજીવન આદર્શગૃહસ્થરૂપે સંપૂર્ણ અભિરુચિ હોય છે. જેને ભોગપભોગની સામગ્રીમાં વધુ થયું. આયુષ્ય પૂર્ણ થતાં આત્મા પુન્યપ્રકર્ષના યોગે આનંદ આવતો હોય તે આત્મા મિથાદષ્ટિ છે. અને સ્વર્ગલોકમાં ઉત્પન્ન થયો. સ્વર્ગીય આયુષ્ય પૂર્ણ થયા જે આત્માને દેવ-ગુરૂ ધર્મ અર્થાત આત્મકલ્યાણની બાદ વર્તમાન અવસર્પિણીના પ્રથમ તીર્થંકર ભગવાન સાધન સામગ્રી પ્રમોદ પ્રગટાવનારી બને તો તે શ્રી ઋષભદેવ પ્રભુના પુત્ર ચક્રવર્તી ભરત મહારાજાને આત્મા સમદષ્ટિ છે.” આ વાત શાસ્ત્ર પ્રસિદ્ધ ત્યાં મરિચિકુમાર નામે એ આત્માએ અવતાર ધારણ છે. મરિચિ કુમારે યુવાનીના આંગણે પ્રવેશ કયો કર્યો. ભગવાન શ્રી મહાવીરદેવના, સમ્યક્ત્વ પ્રાપ્તિની ત્યારે ભગવાન શ્રી ઋષભદેવજીને વિશ્વના સૈકાલિક અપેક્ષાએ ગણાતા, સ્થલ સત્તાવીશ ભવો પૈકી મરિચિ- ભાવો જણાવનાર કેવલજ્ઞાન કેવલદર્શન પ્રગટ થઈ કુમારનો” ભવ એ ત્રીજો ભવ હતો. શ્રમણ ભગવાન ચુક્યું હતું. સંખ્યાતીત મુમુક્ષુ આત્માઓ એ પ્રભુની મહાવીર પ્રભુના ભવો પૈકી અમુક ભવો ખાસ વિશિષ્ટ અમૃતમય ધર્મદેશના શ્રવણ કરી સંયમનાં પવિત્ર પંથે જીવન પ્રસંગોથી ભરપૂર છે. જ્યારે કેટલાક ભવો ખાસ પ્રયાણ કરવા તૈયાર થઈ જતા હતા. મરિચિકુમાર પણ વિશિષ્ટ પ્રસંગો રહિત છે. નયસારનો ભવ, મરિચિનો ભર યૌવનના પ્રારંભમાં એ પરમાત્માની ધર્મદેશના શ્રવણ ભવ, વિશ્વભૂતિમુનિનો ભવ, ત્રિપૃષ્ઠ વાસુદેવનો ભવ, કરવા માટે પહોંચી ગયા. આત્મામાં સંસ્કારનું બીજ તો પ્રિય મિત્ર ચક્રવર્તીનો ભવ, અને નન્દનમુનિનો ભવ, વિદ્યમાન હતું. એમાં પ્રભુની ધર્મદેશના રૂપી નિર્મળ વગેરે ભવો વિવિધ જીવન પ્રસંગોથી સંકળાયેલા છે. એ વારિપ્રવાહનું પોષણ મળ્યું. વૈરાગ્યના અંકુરો પ્રગટ થયા. પ્રત્યેક ભવોના જીવન પ્રસંગો અનેક રીતે બોધપ્રદ અને ભરત મહારાજાની સંમતિ લેવા સાથે મરિચિકુમારે હોવાથી અહીં મરિચિકુમારના ભવનું જીવન આલેખવાનો ભગવાન શ્રી ઋષભદેવજી પાસે ભાગવતી દીક્ષા ગ્રહણ પ્રયાસ કરવામાં આવે છે. કરી. શ્રી મરિચિકુમાર હવે મરિચિમુનિ બન્યા. ૧૧
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy