SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ સદગુણી ધર્મામૃતના ઘૂંટડા પ્રેમપૂર્વક અંતઃકરણમાં ગટગટાવી રવા છે. નવસારના આત્મામાં સર્રાના માવર્તી તીર્થંકર પદ અને અસંખ્ય આત્માઓના તારણરાર થવાની પોગ્યતા તો ભરેલી પડી હતી. ફક્ત વચ્ચે આછો પાતળો મોહના આવરણનો પડદો હોવાના કારણે એ યોગ્યતા તિરોભાવે હતી. પરંતુ તપસ્વી અને શાન્ત પ્રશાન્ત મુનિવરના ભંગા વચનામૃતો ગ્રામમુખી નયસારના કર્ણવિવર દ્વારા જ્યાં આત્મસ્પર્શી * એપ્રિલ ૧૯૫૯ બન્યાં એટલે તુરત સૂર્યનાં કિરણો દ્વારા અંધકારનો નાશ થાય અને બીડાયેલ કમળ પુષ્પ જેમ વિકસ્વર બની નય તેમ નયસારના આત્મા ઉપર વર્તતું મોહનું આવરણ વિલીન થતાં કેવલજ્ઞાનના અંશ સમા સમ્યગ્દર્શનનું દિવ્ય તેજ પ્રગટ થયું. ગ્રામનુખી નયસારનું આત્મકમળ વિકવર બની ગયું અને મહાનુભાવ નયસાર માટે ભાવિ કાળે ભગવાન મહાવીર બનવાનો પુન્ય સમય પ્રારંભાયો. મ હા વી ર પૃથ્વી છંદ( સોનેટ ) ધરા નીલાંબરે ! જન્મશે ! ’ ફળ ફૂલે લચે ક્ષિત દેહ કથે કથન લોક કે પરમ આત્મકો ઝુલે કનક પારણે મધુર ગાય મા ત્રીશલા ઢળે ચણુ ઈન્દ્ર જ્યાં પુનિત ભાગ્યે શા ોમના! વહે જીવન લગ્નનું જનક માત આજ્ઞા શિરે, છતાં સમય ધ્યાનમાં અનુપ ધ્યેય ના વિસ્મરે; તજી સકળ દાનમાં વસન એક દિક્ષા સમે, અહો! પણ ન તે રહ્યું વન ગયા દિવ્યાંભરે; તપોબળ અમાપ છે સબળ સંયમી શૂરની સતત સાધના અગમ પ્રાસ કૈવલ્યની દુખી. અગમ ચિંતને મધ જલે લહે ભૌતિકો ધરે જગત સન્મુખે ગણધરો મહા તત્ત્વ કૉ ન કો અધમ ઉચ્ચ છે, નિયમ કર્મનો છત્રને મળે પરમ સિદ્ધિ, તે મનુજ ઓળખે આત્મને, ” —શ્રી મગનલાલ લીયે શાઈ ફળા
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy