SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ લાગે છે. આ દેરાસરમાં ત્રણ ગભારા, રંગમંડપ, નંદીબરદીપ, ત્રિશલાદેવીનાં ચૌદ સ્વપ્નો વગેરની અંદર કોતરણી છે, તે ઉપરાંત તુષિંધ સંમની ભગવંત સમા ભક્તિ કરતાં તકવાળી કારની મૂર્તિઓ અને વર્જિત્રો સાથે નૃત્ય કરતી પુત્રીઓ હરીકરી શકે એવું આ જિનાલય છે. અગત્યના ચુકાદાની નકલ તજ્ઞાનના શ્રી સતિનાથ જૈન મંદિરના દ્વારા અને ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ કોર્ટના ચુકાદાનો હિંદીમાં અનુવાદ કરી પુસ્તિકારપે પ્રગટ કરવામાં આવેલ છે. આ મગસના ચુકાદાની નકલની જરૂરત હોય તેમણે શ્રી સંયુક્ત જૈન સંઘ, માનકચોક, રતલામ (મ. પ્ર. ) ને સરનામે “ખવાથી વિના મૂલ્યે મારો. જબલપુર પ્રકરણ સમસ્ત જૈન સમાજ તરફથી તા. ૧૬-૩-૧૯૫૯ ના ' અપ્રિલ ૧૯પ૯ રોજ હરીમાં ગૃહમંત્રી શ્રી પંતને ડ્યુરેશનમાં મળા મેમોરેન્ડમ રજૂ કરતાં શ્રી પંતમેં સહાનુભૂતિ પ્રાર કરવા ઉપરાંત આ બાબતની તપાસ કરવા કહ્યું હતું. શ્રી મહાવીર જન્મકલ્યાણક રા શ્રી મહાવીર જન્મ કક્ષાશુક રગ્ન સઁત્તરપ્રદેશ, બંગાળ, કમળ, માસ અને ન્દ્રીય સરકારમાં સ્વીકારવામાં આવે તેવી તજવીજ કરવા શ્રી સંઘને શ્રી મહાવીર જૈન સભા માંડવાએ સૂચન કર્યું છે. ૧. મુનિરાજ શ્રી જીવનવિચછ પૂજ્ય વયોવૃદ્ધ મુનિરાજ શ્રી ભુવનવિજયજી મહારાજ રાખેશ્વર તીર્થમાં મહા સુદી ૮ ના રોજ કાળધર્મ પામ્યા છે. જૈન સાહિત્ય સંશોધન કાર્ય અંગે પોતાન શિષ્ય પૂ. મુનિશ્રી જંબવિયલ્ડને તૈયાર કરવામાં અને 'નયસ' જેવા દર્શનાબના મહાન ગ્રંથના સાકાર્યમાં તેઓશ્રીએ મહત્ત્વનો ફાળો આપ્યો હતો. શ્રી જૈન શ્વેતામ્બર એજ્યુકેશન બોર્ડ શ્રી ડાહ્યાભાઈ બાલાભાઈ કોરા સ્મારક નિબંધ શ્રી જૈન શ્વેતામ્બર એકશન બોર્ડ તરફથી ર૫. પ્રવાભાઈ બાલાભાઈ કોરાના સ્મારક કંડની યોજનાનુસાર ' પ્રભાવિક પ્રો ' (તીર્થંકર અને વળી સિવાય) ઉપર નિબંધો વકારવામાં આવે છે. (૧) નિબંધ ગુજરાતી, હિંદી અથવા અંગેષ્ઠ ભાષામાં ફુલીષ સાઈઝના કાગળ પર ૨૫૦ થી ૩૦૰ લીટી સુધીમાં સ્પષ્ટ અક્ષરે લખાયેલા હોવા જોઇએ. (૨) તે માટે · પ્રભાવક ચરિત્ર' (આત્માનંદ સલા) શ્રી હેમચંદ્રસૂરિષ્કૃત ‘પરિશિષ્ટ પર્વ', ‘શ્રી ભરહેસર બાહુબલી' (ભાષાંતર), શ્રી મોહનલાલ ચોકસીકૃત પ્રભાવિક પુરુષો' ભાગ જ મુખ્યત્વે આધારભૂત લેખાશે. (૩) નિબંધ તા. ૧૫, મે, ૧૯૫૭ સુધીમાં ક્કસ્ટર્ડ પોસ્ટથી મોકલી આાપવા. (૪) નિબંધો બોર્ડની વ્યવસ્થાપક સમિતિએ નીમેલ સિમિત દ્વારા તપાસવામાં આવશે અને તેનો નિર્ણય છેવટનો અને બંધનકર્તા ગણાશે. (૫) પ્રાપ્ત થયેલા સર્વ નિબંધના માલિક વગેરેના હક શ્રી જૈન શ્વેતામ્બર બેન્ક્યુકેશન બોર્ડના સ્ટશે અને યોગ્ય જારી નો જ પાશે. (૧) શ્રેષ્ઠ નિબંધ લખનારને સમિતિના નિર્ણયાનુસાર અનુક્રમે પ્રથમ, હિંસ અને તૃતીય એમ કુલ ૨૦, ૧૫) દોઢસો રૂપિયા સુધીનાં નામો (નિબંધ નામને યોગ્ય હશે તો જ) વહેંચવામાં આવશે. (ષ્ઠ નિબંધ લખનારે પોતાનું પૂરું નામ, ફેંકાવ્યું, ગામ વગેરે નિબંધ સાથે જુદા કાગળ પર લખવા. નિબંધો--માનદ્ મંત્રી શ્રી જૈન શ્વેતામ્બરએશન બોર્ડ, ગોડીજી બિલ્ડીંગ, ૨૦, પાયધુની, કાલબાદેવી, મુંબઈ-ર ના સરનામે ર૭રર્ક પોસ્ટથી મોકલી આપવા વિજ્ઞપ્તિ છે.
SR No.536283
Book TitleJain Yug 1959
Original Sutra AuthorN/A
AuthorSohanlal M Kothari, Jayantilal R Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1959
Total Pages524
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy