________________
Regd. , n. pist
તાનું સરનામું:- “હિંદસંઘ.—“ HINDS.INGH...”
' | નમો તિથલ સા કમાટીદાર
જૈિન યુગ. As The Jain Vuga. Alus
##
##
જૈિન ભવેતાંબર કૅન્ફરન્સનું મુખપત્ર.]
તંત્રી–મેહનલાલ દીપચંદ ચોકસી.
વાર્ષિક લવાજમ –રૂપીઆ બે.
છુટક નકલ-દઢ આને.
વરુ જુનું ૧૨ મું.
તારીખ ૧ લી ડીસેમ્બર ૧૯૩૮.
અંક ૯ મો.
-
કી - -
માનવ દેહની સાર્થક્તા.
इहाति दुर्लभं प्राप्य मानुष्यं भव्य जन्तुना। तत: कुलादि सामग्री मासाद्य शुभ कर्मळा || हयं हानोचितं सर्व कत्तव्यं करणो चितम् ।
लाध्यं श्लाघोचितं वस्तु, श्रोतव्यं श्रवणोचितम् ।। મહા મુશ્કેલીઓ પ્રાપ્ત થાય એ માનવ ભવ પામીને ભવ્ય આત્માએ આત્મશ્રેયદશી આત્માએ-પૂર્વ સંચીત સારા કાર્યોના ફળ રૂપે પિતાને ઉત્તમ કુળ આદિ જે સામગ્રી મળેલી છે તે તરફ નજર રાખી અવશ્ય એટલો નિરધાર કરવો જોઈએ કે -
આત્મ ઉન્નત્તિના માર્ગમાં જે જે હાનિકર છે તે તે સર્વ ત્યજી દેવું. આત્મ પ્રગતિના માર્ગમાં જે જે કરવા ગ્ય છે તે તે સર્વ આદરવું. માત્ર તેજ વખાણવું કે જે પ્રશંસા પાત્ર છે, અને માત્ર તેજ સાંભળવું કે જેના શ્રવણથી આત્મા કલ્યાણ પથે પળી શકે. ત્યજવા લાયક–યત ચિત્તમસ્ત્રિજ જારí મોક્ષવારના
मनोवाक् कायकर्मेह हेयं तत् स्वहितैषिणा ।। પિતાનું ભલું ઇચ્છનારે-આત્મશ્રેયના અભિલાષ કે-જે કંઈ કારણથી મન મલિન થાય એવું એક પણ કાર્ય મન દ્વારા વિચારવું નહિં. વાણી દ્વારા ઉચારવું નહીં અને શરીર દ્વારા કરવું નહીં. અને દૂરથી જ નવ ગજના નમસ્કાર કરવા કરવા લાયક–ારનીદર નક્ષીર યુવેર્ વિરાટું મન: | :
कृतंयत् कुरुते कर्म, कर्तव्यं तनमनीषिणा ॥ આહારની વિલક્ષણતા છતાં ગાયનું દુધ મ૨ કુંદના કુલને ચંદ્ર જેવું સફેદ ને નિર્મળ હોય છે તેમ -મનની સ્વચ્છતા હોવી જોઈએ કે જેથી અમલમાં આવતી કરણી શુદ્ધ બને. મનુષ્યનું એજ કર્તવ્ય છે. પ્રશંસવા લાયક–સ્થાપનીઃ પુનર્નિર્થ, વિશ્વેનાત્તરામના
ત્રિોનાથ સત્ત, ગેર તત્ર વ્યવસ્થિતા: | સંપૂર્ણ પણે આત્માને શુદ્ધ-નિર્મળ બનાવી અહર્નિશ ત્રણ જગતના સ્વામી એવા વીતરાગ પરમાત્માને અને તેઓ શ્રી પ્રરૂપિત ધર્મને અથવા તે એ ધર્મને અનુલક્ષી જે કંઇ કરણી નિર્માણ થઈ છે તેને અવશ્ય વખાણવી. એજ પ્રશંસા યંગ્ય વસ્તુ છે. શ્રવણ કરવા લાયક—શ્રોતળે માવત: સાર શ્રદ્ધાણંદ્ર વૃદ્ધિના
નિ:ોવ ઢીપ મોવાય, વા: સર્વજ્ઞ માવિતમ્ II આત્મ કલ્યાણના ઈચ્છકે શ્રદ્ધા ને શંકાદિના વમળેથી શુદ્ધ બનાવી અર્થાત સાચી શ્રદ્ધા પૂર્વક ને ભાવની વૃદ્ધિ પૂર્વક સર્વજ્ઞ ભાષિત આગમ કે જે સર્વ દેનું જડમુળથી નિકંદન કડાડનારા પવિત્ર વચનેના સંગ્રહ રૂપ છે તે સાંભળ, અર્થાત સિદ્ધાંતના અમુલ્ય વચને એ સાંભળવા ગ્ય વસ્તુ છે.
(શ્રી સિદ્ધર્ષિ ગણિરચિત-ઉપમિતિ ભવ પ્રપંચ કથા.)