________________
જૈન યુગ
તા. ૧-૮-કપ
—
- ગરૂવાર.
સુકૃત ભંડાર ફંડ.
૩યાવિ વિશ્વવર રવીરાશિ નાથ! દgg. અને એજ ઈષ્ટ છે કારણ કે સંતિ જાથે જિમ અર્થાત્ ન = સાસુ મા કદ, પ્રથિમકુત્સિવો // સંપનું બળ મોટું છે.
જગતમાં આજે “Union is strength નં થશેઅર્થસાગરમાં જેમ સવ સરિતાઓ સમાય છે
ગાન ગવાય છે. વિચાર કરતાં ઉપરોક્ત વાત ટચના સુવર્ણ તેમ હે નાથ ! તારામાં સર્વ દૃષ્ટિએ સમાય છે, પણ
સદશ નિર્મળ અને કિંમતી જણાશે. આ ફંડની સ્થાપનામાં જેમ પૃથક પૃથફ સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ
કરનારાઓએ પણ દીર્ઘદ્રષ્ટિ વાપરી ઉપરોકત પ્રકારને શુભ ઉદ્દેશ પૃથ ‘પૃથક્ દષ્ટિમાં તારું દર્શન થતું નથી.
રાખેલ. પસી તો આવી મળે છે ૫ણું જયાં સુધી સહકાર¢ श्री सिद्धसेन दिवाकर
બળા વિશાળ પ્રમાણમાં પ્રાપ્ત નથી થતું ત્યાં સુધી સમાજના જ કામ પાંગળા રહે છે. પિસાના અભાવે કામ અટકયા રહ્યા
નથી સાંભળ્યા પણ ઉત્સાહી કાર્ય કરેના અભાવે અને સમાજના જેન યુગ.
૧ ટકા વગર પૈસા છતાં કામ અધુરા રહ્યાના કે ટલ્લે ચઢયાના
wાન શોધવા જવા પડે તેમ નથી. તા. ૧-૮-૩૫
આટલું લંબાણુ કરી જે કહેવા મુદ્દે છે તે એજ કે આ ફંડ ઉભુ કરવામાં કેવળ પૈસા એકઠા કરવાને સવાલ માત્ર નથી સમા ધણુ એ નિમિતે સમાજના આમવર્ગના હૃદયમાં
પહોંચી જવાને અને તેમનામાં સમાજ માટે આમભાન પેદા આ ફંડની સ્થાપના માટે મુંબઈની બીજી કૅન્સરન્સના કરવાને—અને એ રીતે સંસ્થા પ્રપે આકર્ષણ બન્યું રાખવાને
રહયુકત ભાવ છુપાયેલા છે. પ્રમુખપદેથી પ્રેરણા કરનાર બંગાળના સુપ્રસિધ આગેવાન અને
રખે કોઈ વ્યક્તિ ખેટી બ્રમણામાં પડી અપથી સંખ્યાના જૈન સમાજમાં જેમનું સ્થાન મોખરે હતું એવા બાબુ સાહેબ
માપ કdવા મંડી જાય અથવા તે એ હિસાબ કહાડે કે બદ્રીદાસજી હતા. પ્રત્યેક વ્યક્તિને માત્ર ચાર આના જેવી
જેટલા ચાર આના એટલા માનવીને કોન્ફરન્સને ટકે ! નજીવી રકમ આપવાની વાત પ્રથમ દ્રષ્ટિ જોતાં મહત્વ
બાકી બધા એના વિરોધી ! એમાં તે કેવળ અમુએ કે મૂર્ખતાના ભરી નહિં લાગે પણ જે એને રીતસર હિસાબ કહાવામાં
દર્શનજ થાઇ છે! આ કંડ કે કાળા પાછળ આ ભાવ હતો પણ આવે અને જૈન સમાજને એ પાછળ પૂર્ણ સહકાર હોય તે
નહિં, અને તે પણ નહિં. આ પેજના પાછળ એકજ ઉમદા આ નાની સરખી વસ્તુ માટે મહાભારત જેવી બની જાય છે!
ભાવ રખાયેલા છે અને તે એકે એ મારફતે કાર્ય કરે એ ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય' એ ઉક્તિને સત્ય ઠરાવે છે ! . જોતજોતામાં એ દ્વારા એક નાદર
સારાયે સમાજમાં ભળી જવું, પ્રેમભાવે એ ફાળો ઉઘરાવ રકમ ફંડમાં એકઠી કરી શકાય છે. આ
અને આપણે સૌ એકજ નાવિના મુસાફરો છીએ અર્થાત
સમાજના ઉત્થાન કે પતનમાં આપણે સૌ સરખા ભાગીદાર આ તે આંકડા શાસ્ત્રીના દ્રષ્ટિબિન્દુયે વાત વિચારી પણ છીએ તેથી આપણ સાની કરજ સાથે ઉભા રહી એક અડગ એ પાછળ જે એક બાજે ઉમદા ભાવ સમાયેલો છે તે ને અત્રટ સમાજ નિર્માણ કરવાની છે. સંસ્થા અને ફાળે – ભૂલી જવા જેવું નથી. દરેક્તા ચાર આના એટલે શ્રીમંત કે તે સાધન માત્ર છે. ગરીબ, વૃદ્ધ કે બાળક, મરદ કિંવા ઓરત આદિ કોઈ પણ મુકત ભંડાર ફંડમાંથી અધી રકમ ધાર્મિક પરીક્ષા લેનાર પ્રકારના ભેદભાવની ગેરહાજરી! કેવળ સત્ર સમાન ભાવનાના ખાતા ( Education Board) માં જાય છે જયારે બાકીની દર્શન. એ ઉપરાંત એ પાછળ સાથે આમવર્ગને, અરે અજી કોન્ફરન્સના નિભાવ અર્થે રખાય છે આ ગોઠવણમાં આખી સમાજને ટકે. સમાજના એકાદ મેટા આગેવાનથી પણ અવશ્ય કંડના સ્થાપની બુદ્ધિમત્તાનાં દર્શન માંડી નાનામાં નાને એકાદ બાળક પણ એ ફંડ માટે “મહારા થાય છે. ધાર્મિક પરિક્ષાના અભ્યાસક્રમ પરત્વે આજે પણ પણને લક કરી શકે. આ પ્રકારનું હારાપણુ” તિરસ્કરણીય બેમત જેવું નથી જ. એ દ્વારા જૈન સમાજમાં ધાર્મિક જ્ઞાનને નથી જ, પણ “મારે દેશ’ કહેવામાં જેમ રાષ્ટ્રગરવ છે તેમ પ્રચાર કરવામાં આવે છે એટલું જ નહિ પણ ધાર્મિક પાઠ‘ારે સમાજ' કિંવા “મહારું ફંડ' કહેવામાં સમાજ મારવનાં શાળાઓને ચાલુ રાખવામાં પણ સહાય અપાય છે. તેવી જ મૂળ છુપાયેલાં છે અને તેથી એ પ્રશંસનીય છે. પ્રત્યેકના આ રીતે કોન્ફરન્સ માટેના નિભાવ ફંડમાં આપવું એ એક રીતે જાતના ઉમદા ભાવમાંથી 'મહારાપણું' “અમારાપણામાં ' પિતાના સંરક્ષણાર્થ વ્યય કરવા તુલ્ય છે, કારણ કે કોન્ફરન્સ બદલાઈ જાય છે, અને એ રીતે એક સંગઠિત સમાજના એ આપ સવના સહકારથી બનેલી સંસ્થા માત્ર છે. સ્પષ્ટ દર્શન થાય છે. કેટલીયેવાર મહાત્મા ગાંધીજીને એમ કહેતાં શબ્દોમાં કહીએ તો કેન્ફરન્સ અટલે આપણે અને આપણે સાંભળ્યા છે કે એકાદા ધનિકના ખીસામાંથી હુક્કર કે લાખ એટલે કેન્ફરન્સ. આ સંસ્થાદ્વારાજ ભૂતકાળમાં આપણે મળે તે કરતાં હાર કે લાખ મનુષ્યના ઘરમાંથી અકેક રૂપી સંખ્યાબંધ કેળવણીનાં ખાતાં " ઉભા કર્યા છે. આ સંસ્થાને મળતાં જે રકમ થાય એને હું વધારે મહત્વ આપું છું કેમકે અસ્તિત્વ બાદ આપણો અવાજ રાજ દરબારમાં સંભળાય છે. પહેલામાં માત્ર એક જ વ્યકિતને સહકાર છે જ્યારે પાછળમાં તીર્થોને રક્ષણ માટે, કે સમાજના સંગઠન અર્થે કે ન્સ રૂપી આપનાર દરેક વ્યકિતને અર્થાત્ સમષ્ટિને સહકાર છે યથાશય કયું છે અને હજુ કર્યું જાય છે. સાહિત્ય પ્રકાશનમાં