SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૩૫ જૈન યુગ હિસાબ. આ વેળા આ સંબંધમાં આપણી મહાસભાએ ભત કાળમાં જે પ્રયત્નો કર્યા હતા તે સ્મૃતિપટમાં તાજા કરવાની છાપાના વાંચનારથી ભાગ્યેજ એ વાત અજાણ છે કે જરૂર છે. એ કાળે કે-ફરન્સ હસ્તક ધાર્મિક સંસ્થાઆજકાલ ધાર્મિક ખાતાંના હિસાબોમાં બહુ લેચા થવા એના ખાસ કરીને દેરાસર તેમજ ઉપાશ્રય આદિના હિસાબે માંડયા છે. કેટલાક સમય થયા અમદાવાદના શ્રીયુત બાલાભાઈ તપાસનારૂં એક ખાતું હતું, જે મારફતે શહેર તેમજ આ સંબંધમાં જાહેર જૈન સમાજ રસ લેતે થાય એ ખાતર ગામડાંમાં માણસે મેકલી જુદા જુદા હિસાબની તપાસ પ્રયાસ પણ કરી રથ છે. છેલ્લા એક પ્રસંગે તે તેમણે લેવામાં આવતી. વળી દાગીના તેમજ ઇશ્કામતની નોંધ શ્રીમતી કેન્ફરન્સને આ સંબંધમાં કામ કરવાની અપીલ લેવાતી જે નેધ ઘણી વાર ઉપયોગી થઈ પડતી. એ ખાતું પણ કરી છે. એ કકસ સંજોગો વચ્ચે બંધ કરવામાં આવ્યું અને તેથી જૈન - સમાજને એક ન પૂરી શકાય તેવી ખેટ પડી છે. એવું ખાતુ પણ તેનું સ્થાન આગળ પડતું છે. આવી વિવિધ પ્રવૃત્તિઓ એ તો આશીર્વાદરૂપ ગણાય. એના અભાવે આજે કેવી વિષમ ધરાવનાર મહાસભા માટે સુકૃત ભંડાર કંડને અધો ભાગ દશા વર્તી રહી છે તે આલેખવાની જરૂર છે ખરી? સમાજમાં એ તે મામુલી ચીજ ગણાય. જરા ભાર મૂકીને કહીયે તે પક્ષાપક્ષીનું વિષ એવું તે વ્યાપી રહ્યું છે કે સ્થી આજે આટલી પ્રવૃત્તિઓ ન હોય અને માત્ર જૈન સમાજને અવાજ કઈ કઈને પુછી શકતું નથી. ન્યાય પણ મેં બની ગયો રજા કરવાનું એકલુંજ કાય કેન્ફરન્સના શીરે હોય તે પણ છે એટલે પુરાવા હોવા છતાં કોઈ વાતને તાત્કાલિક તેડ એને નભાવવી એ દરેક જૈનની ફરજ ગણાય.' આ એકજ આણી શકાતો નથી. હિસાબી વહીવટ ઘણું ખરૂ શ્રીમતાના સંસ્થા છે કે જ્યાં પંજાબ કે મદ્રાસ, કાઠીયાવાડ કે બંગાળ હસ્તક હોવાથી ધન કે સત્તાના બળે સામાન્ય જનતાને જેવા દૂરવર્તી ભાગોના જનો અરસપરસ છુટથી મળી વિચાર તે વર્ગ ગણકારતા પણ નથી. આ ઉપરાંત વેપારાદિના ખરાબ વિનિમય કરી શકે છે. આ એકજ કારણું પુરવાર કરે છે કે કારણેથી શ્રીમંત વગરની સ્થિતિ પણ બગડતી ચાલી છે. પ્રત્યેકે આ મહાસભાના ટકાવ નિમિત્તે કંઈ ને કંઈ ફાળો વળી સમાજમાં આજે એવા એક વર્ગનું અસ્તિત્વ પણ આપવો જોઈએ. દ્રષ્ટિગોચર થાય છે કે જે ઝટ અભિપ્રાય , ઉચ્ચારે છે કે. • જેની સ્થાપના અને વપરાશ સંબંધે ઉપર સ્પષ્ટતા વા તે. ચાલ એના કરમ એને નડશે. કરશે તેવું પામશે. કરવામાં આવેલી છે એ ફાળો ઉધરાવવા સારૂ કોન્ફરન્સના આપણે શું ? થોડાક તે એવા પણ માખણદાસ મળવાના સુકાનીઓએ એમ પ્રબંધુ કરવાની જરૂર છે, આજે છે કે ઝટપટ કહી દેવાના કે—“તમને કહેવાનો શું અધિકાર તેજ સંસ્થા મારવવંતી ગણાય છે કે જેના કાર્યકરોમાં છે? એમના વડવાઓએ ધન વાપર્યું છે એટલે વહીવટ સેવાભાવનું પ્રમાણ સવિશેષ રમતું હોય છે ! દૃષ્ટિ સન્મુખ કરવાના હકદાર તે તેજ ગણાય. કદાચ એમના હાથે થોડું રાષ્ટ્રીય મહાસભાનું ઉદાહરણ જળહળે છે. એમાંથી ઉચિત ખવાઈ પણ જાય?” પ્રેરણું મેળવી કોન્ફરન્સના કાર્યકર એવા આપણે સુત ભંડાર ફાળે એકઠો કરવાના માર્ગે નિયત કરવાના છે. ત્યાં આટલી બધી દુર્લક્ષ્યતા અને આંધળી માન્યતા પર્યુષણ પર્વના દિવસે આવે છે. એ પ્રસંગે જૈન સમાજના પ્રવર્તતી હોય ત્યાં હિસાબી અવ્યવસ્થા વધી જાય એમાં શી પ્રમેક નર નારી કંઇને કંઇ જ સમાગે..જમમા અવશ્ય નવાદ' ? આ વેળા: શાસ્ત્રકારનાં કિંમતી વચને કેમ યાદ ખર્ચશે. તેમની સન્મુખ સમયે પગી આ સુકૃત કરવામાં નથી આવતાં? આમ ગ્રંથોમાં દર્શાવેલી પદ્ધત્તિનું ધરવાની જરૂર છે, એ પરત્વે વિશેષ પ્રકાશ પાથરવાની પણ અનુકરણ કેમ અમલમાં નથી મૂકતું ? પણ ત્યાં અજ્ઞાનતા તેટલીજ અગત્ય છે. એ સારું વ્યાખ્યાન હેલ વટાવી મકાનોના આકંઠ ભરેલી હોય અને શાસ્ત્ર શું કહે છે એ જાણવા જેવાની પગથીયા ચઢવા પડે તે પણ એ કાર્ય આદરણીય છે. ગમે ફુરસદ સરખીપણું ન હોય ત્યાં મનમાની રીતે ગાડું ગબડે તેવી સારી પ્રથાને પ્રારંભિક કાળ પરિશ્રમ ભજ હોય છે. જાયજ ને !.. " એ ઘરગથ્થુ થઈ ગયા પછી બાઝી જહેમત ઉઠાવવાની જરૂર હવે આ સ્થિતિ સુધારણું માંગે છે. સમાજ નહિં નથી રહેતી. તેથી જ સત્વર કટિબધ્ધ થવાની જરૂર છે. જાગ્રત થાય તે યાદ રાખવું કે એને ફરજીયાત જાગવું પડે શરૂઆત તે ગત વર્ષની થઈ ચુકી છે, પણ આ વર્ષે એમાં તેવાં સાધને ઉભા થવાની આગાહી થઈ રહી છે, સરકારની ન ઉમંગ અને ન જેમ આમેજ કરવાનો છે. એ સાથે ધારાપોથી પર એને લગતું બીલ આવવાનું છે. આમ ત્રીજી રટેન્ડીંગ કમિટિના પ્રત્યેક સભ્ય કમર કસવાની છે, સત્તા હાથ નાંખશે ત્યારે એની આગળ નીચા માથે નમવું પડે પ્રાતમાં. શહેરમાં અને ગામોમાં એ સંબંધીને સદેશ, તે પહેલાં દરેક ધર્માદાખાતાના હિસાબોની ચેખવટ થાય તે જલ્દી પચાવો એ જેટલે આવશ્યક છે તેટલાજ પ્રત્યેક કેવું સારું ? એમાંજ વણિક કેમની બુદ્ધિમત્તાનું સર્વ સ્થાને સેવા ભાવી કાર્યકરોએ અને સ્ટેન્ડીંગ કમિટિના સભ્યોએ સમાયેલું છે. ભુલ્યા ત્યાંથી ફરીથી ગણવું એ તે સમજુબહાર પડવાની અગત્ય છે. આશા છે કે રેસીડેન્ટ જનરલ ૫ણાનું લક્ષણ છે. સુને કિં બહુના ! સેક્રેટરીઓ તાકીદે વર્કિંગ કમિટીની મિટીંગ બેલાવી મુંબઈમાં યોગ્ય ફાળો ઉઘરાવવા સંબંધી ઘટતી ગેડવણ કરશે. જ્યાં એટલી જાતિ છે ત્યાં જયશ્રી સામેજ ઉભેલી હોય છે. ચોકસી.
SR No.536275
Book TitleJain Yug 1935
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherJain Shwetambar Conference
Publication Year1935
Total Pages88
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy