SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જન યુગ તા. ૧-૭-૩૫ પ્રાણહીન સંસ્થાઓ, આપણે આપણા મુંબઈ શહેરને જ પ્રથમ દાખલો લઈએ તે આપણને માલુમ પડશે કે આપણે ત્યાંજ આ દશા હસ્તી આજે આપણી જૈન સમાજમાં શેઠ આણંદજી કયા ધરાવે છે. એક વખતની પ્રતિષ્ઠિત અને પ્રતિનિધિત્વ ધરાવતી છની પેટી કે જૈન શ્વેતાંબર કૅન્ફરસ જેવી વગદાર અને જૈન એસોસીએશન ઍફ ઈન્ડીયા આજે કયાં છે ? શું કરે છે ? પ્રતિષ્ઠિત સંસ્થાએથી માંડી નાના નાના મંડળ અને સંસ્થા કે તેને વહીવટ કરે છે ? એ ભાગ્યેજ થાક માગુજ એની જે ગણત્રી કરવામાં આવે તો ગણત્રીને હિસાબે આપ જાણતા હશે. નથી સંભળાતી તેની કાઈ નતની શુને ખરેખર આત્મસતિષ થશે કે આપણી કેમ ધણી મેરી જાહેરાત, કે નથી વંચાતા તેની મીટીંગેના સરકયુલર. સંખ્યામાં મંડળો અને સંસ્થાઓ ધરાવે છે. બાહ્ય દૃષ્ટિએ એવી જ રીતે સને ૧૯૩૧ માં શ્રી મણીલાલ કપડારીના પ્રમુજોતાં આ પરિસ્થિતિ આપણને સુંદર લાગે છે, પરંતુ જયારે ખપદે મળેલી જૈન યુવક પરિષદૂ, કયાં છે ? તેને રીતસરને કેટલીક સંસ્થાઓની આંતરિક વ્યવસ્થા યાતે સ્થિતિ તેના વહીવટ કે કયાં છે તેને કોઇ ૫ણું પ્રકારને કાર્યક્રમ ? કયાં ભીતરમાં પેસી તપાસીએ તે આપણને ચોક્કસ લાગ્યા વિના છે તેના પિતાની વ્યવસ્થા કે કયાં છે તેની પ્રગતિ ? નદિ રહે કે આપણી સંસ્થાઓનું સંખ્યાબળ હોવા છતાં આ ઉપરાંત જૈન ભેજનશાળા કે જેના વહીવટ માટે કાય' પરત્વે ધણી જ પછાત દશા આપણે ભોગવી રહ્યા છીએ, અત્યાર અગાઉ પણું પણ ઉહાપોહ થઈ ગયે છે, અને જેના આ વસ્તુસ્થિતિના કારણોની તપાસ કરતાં માલુમ પડશે વહીવટ માટે હજી પણ ઘણે સ્થળે ટીકાએ સંભળાય છે; કયાં કે કેટલીક સંસ્થાઓ સેવાભાવી કાર્યકર્તાઓના અભાવે નામનીજ છે તેની કાયદાપૂર્વકની કાર્યવાહી કે કયાં છે તેનું રીતસરનું ઉભી રહેલી દેખાય છે, તે કેટલીક સંસ્થાઓ આર્થિક સ્થિતિ આ ઉપરાંત ખુદ મુંબઈ શહેરમાં એવી ઘણી નાની તંગ હોવાના કારણે મોતને વાંકે જીવન હોય એવી સ્થિતિમાં પડેલી દેખાય છે ! યારે વળી કે કોઇ સંસ્થાઓમાં સ્વાર્થ : મેટી સંસ્થાઓ છે કે જેને વહીવટ અંધારામાં હોય છે, ત્યા લાલુપ કાર્યકર્તાઓ પિતાના સ્વાર્થના પણ અથે પિતાની તે કાર્ય કરનાઓની આળસને અગે નામશેષ પડી રહી હોય છે! મનગમતી દિશામાં સંસ્થાને હાંકી જતા નજરે પડે છે, તે આ વસ્તુસ્થિતિ બહુજ જલદીથી ચોખવટ માગે છે, કેટલીક સંસ્થાઓ માત્ર મેટા નામધારી વહીવટદારના આળસુ અને જો આવા વિષય ઉપર પૂર્ણપણે લહત આપી કાઈ અધિકાર નીચે દબાઈ સુસ્તપણે ટગુમગુ ચાલતી આપણે નિહાગીએ છીએ! : વ્યવહારૂ મામ જવામાં આવે તે તીજોરીઓના ભેાંયરામાં એકાદ બે કંઈ પ્રાણવાન સંસ્થાઓને બાજુએ મૂકી અંધારામાં પડેલા લાખો રૂપીઆના ફડો પ્રકાશમાં આવે, અને બીજી સંસ્થાઓ તરફ નજર દોડાવીએ છીએ તે ઉપર વર્ણ સમાજને ઉપયોગી થાય, અને બાહોશ કાર્ય કરનારાઓ જે વેલી કોઇને કોઇ દશા ભેગવતી હોય એમ જોવાય છે. આને નિખાલસ પણે કાર્ય કરવા ચાહે તે સમાજના ધણુએ કાર્યો સહેલાઈથી ઉકેલી શકાય. પરિણામે આપણી શ્રીમંત મણાતી કેમ સંખ્યાબંધ સંસ્થાઓ આજે વિષમ પરિસ્થિતિ એ છે કે જે સંસ્થાઓ પાસે અને વિશાળ કાર્યક્ષેત્ર હોવા છતાં કઈ ૫ણું મહત્વના કાર્યમાં લાખ રૂપિયાનાં ફંડ છે તે સંસ્થાઓ તેના કાર્યવાહકેની બેપરઆગળ પડતો ભાગ નથી લઈ શકતી એ દેખીતું છે. વાઈથી યા તો એક યા બીજા કારણે નિજીવ પણે વ્યા બહુ દૂર નજર નહિ કરતાં તાજાજ બનેલા પ્રસંગ ઉપર ગાયેલા પડ્યા છે તે ક્યાં કા કરના સેવાભાવી વર્ગ વિચાર કરતાં જણાલ છે કે કવેટામાં ભયંકર ધરતીક ૫ થતાં તેની કરાવે છે. તેઓ પાસે પૈસાની તંગી છે, તેને પૈસા અને હજારોની સંખ્યામાં કિંમતી જનનેને નાશ થતાં પારસી માટે શ્રીમતિના ખાતે ટ્રસ્ટ ફંડેના દ્રસ્ટીઓના ધર ઠેકતા જેવી નાની કામના એક જ ધમદા ખાતામાંથી મુખા રૂપી. ' પર છે અને ત્યાથી પણ જયારે તેઓને ગઇવે સહકાર થાની ઉદાર રકમ ઘડીના પણ વિલંબ વિના અપેઆપ બહાર મળે છે ત્યારે તેઓને ઉત્સાહ ભાંગીને ભુકે કેમ થઇ M૧ છે. નીકળી પડે છે, જયારે આપણી જીવદયાવાદી કામની એક છેટમાં એટલું જ જણૂાવવું બસ થઈ પડશે કે જેને પણ સંસ્થાનું રૂંવાટું પણ હલતું નથી એ કેટલું ખેદજનક છે, ખરેખર કાર્ય કરવાની ધગશ હા, સમાજ માં કઈક કરી આ સ્થળ જણાવવું જરૂરી છે કે જે દિવસે ધરતીકંપનાં બતાવવાની તમન્ના હોય, તેવા એ ભેગા મળી જે જે નિ:પ્રાણ ખબરે વર્તમાનપત્ર દ્વારા જગતમાં નહેર થયા તેજ દિવસે સંસ્થાએ ખૂણે ખાંચરે નામશેલ પડી હોય, તેનું લીસ્ટ બનાવી મુંબઈમાં કહેવાતી ધર્મ રક્ષક સંસ્થા પિતાનું અધિવેરાન ભરી તે સંસ્થાને સંપૂર્ણ અભ્યાસ કરી જેની જે બાબતમાં ખામી લાંબાં લાંબાં ભાષણ કરી આનંદ અનુભવતી હતી! તે બીચારા- જણાતી હોય તેને તે બતાવી તે સુધારવા યોગ્ય વ્યવસ્થા કરવી. એને તેઓ પ્રત્યે દીલ દેખાવાની કે પિતાના માનવ જ્યાં આપખુદ સત્તાધારીએ ડે દબાવી બેઠા હોય, તેના બંએ પ્રત્યે હમદર્દી બતાવવા એક શબ્દ પણ ઉચારવા ન પાસેથી તે કડે સમાજના ઉપયોગ માટે બહાર લાવવા, અને મળે કેરિસદ પણું ન મળી ! જે કામમાં લાખ રૂપીયાના ટ્રસ્ટ ફ જ્યાં જ્યાં કાર્ય કરનારાઓ નજરે આવે ત્યાં ત્યાંથી તેને પડ્યાં છે, જે વીણી વીણી બહાર લાવવા, અને જ્યાં જયાં વ્યવસ્થાની જરર કેમમાં વદા ખાતાંના લાબે રૂપીયા માત્ર હજ જણાય ત્યાં ત્યાં વ્યવસ્થાઓ કરાવવી. વધારતા તિજોરીમાં પડ્યા રહે છે, જે કામ પતાના આ રીતિએ જે કાર્ય ઉપાડવામાં આવે તે આપણી માનવ બંધુઓના તનમાલના ૨ક્ષણ : ઉદ્ધાર અથે એક સમાજમાં કયા રચનાત્મક કાર્યો થઈ શકે અને નિચેતન પાઇ ૫ણુ નથી વાપરી શકતી તે કેમ એક સંસ્થાઓ ધરાવે સંસ્થાએ જાગૃત થઈ કાર્ય કરતી થઈ જાય. તે પણ શું કામની? ' મ. પી. લાલન,
SR No.536275
Book TitleJain Yug 1935
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherJain Shwetambar Conference
Publication Year1935
Total Pages88
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy