________________
-
-
- - - , તા. ૧-૨-૩૫
જેન યુગ
શ્રી જૈન શ્વેતાંબર અજ્યુકેશન બોર્ડ
ઘીયા મેનશન, શેખ મેમન રીટ.
મુંબઈ, તાઃ ૫-૨-૧૯૯૫ સુજ્ઞશ્રી.
વિનતિ કે બોર્ડ દ્વારા પ્રતિવે પુરૂષ અને સ્ત્રીવની ધાર્મિક હરીફાની અનામી પરીદતાએ લેવાય છે. અને અને તેમાં બેસનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જણા' છે.
: આ પરીક્ષાઓનાં ચાલુ અભ્યાસક્રમમાં લાક સ્થળે સુધારાને અવકાશ જણાતાં બેની મેનેજીંગ કમિટીએ તબંધે સર્વ સામાન્ય અભિપ્રાય મેળવવા નિર્ણય કર્યો છે. તો નીચેના રણમાં જે સુધારે અને મૃચવવામાં આવે છે તે અંગે આપને અભિપ્રાય જણાવશે. પુરૂષ ધોરણ ૪:. "મા ની તજારોrઠંજાર' કૅન્વસ દ્વારા પ્રકટ થયેલ નથી. તેની જગ્યાએ અમદાવાદના. ગાંધી મફતલાલ ઝવેરચંદ (કે. ભટ્ટીની પિળ) તરફથી પ્રકટ થયેલ તેજ પુસ્તક ( કિંમત રૂ. ૨). પુરૂષ ધારણ ૫ વિભાગે ૪: જેવી વાત સમુન્દ્રાં ની બદલે બી શાવના નમુન રાખવા, (પ્રકાશક:
થી ગોડી પાર્શ્વનાથજી જેન જે. દેરાસરજની પેઢી, પાયધૂની, મુંબઈ.).
પુરૂ રણ વિ૭ જ તો આ બંને વિભાગમાં વિકૃત માાિવ', “પ્રાકૃત ઉઠાવટી', અને
દેશમારા' રાખવામાં આવેલ છે. તે અલભ્ય છે એમ કેટલાક સ્થળેથી શ્રી ધેરવું ૫ વિ. ૪ જ અને ર (પ્રજ્ઞા) | જણાયું છે તે તેના બદલે ગ્ય’ પુસ્તંકે સુચવશે.
અને ,
તદુપરાંત છેલ્લા ૫ વર્ષોમાં કેટલાક પ્રથિ અને પુસ્તક પ્રકટ થયેલા છે. તેમાંથી આપ કે પુસ્તક અભ્યાસક્સમાં દાખલ કરવા સૂચવા તે કયા ધોરણમાં તેની કિંમત. પ્રાપ્તિ સ્થાન આદિ સંપૂર્ણ વિગત અવશ્ય લખશોજી.
કેટલાય વર્ષોથી આ પરીક્ષાઓ ડિસેમ્બર માસના છેલ્લા રવિવારે લેવામાં આવે છે. તેમાં બેડગે, ગુરૂકુલો, બાલાશ્રમે, હાઈકુલે આદિના વિદ્યાર્થીઓને નાતાળની રજાઓને લઈ પરીક્ષામાં બેસવા માટે મુશ્કેલી પડે છે એમ જણાયું છે. તેથી પરીક્ષાઓ ડિસેમ્બર માસના પહેલા રવિવારે રાખવા માટે સુચના થાય છે તે તે સંબધમાં તમને ક્યો કઈમ શા . શરણથી અનુકુલ પડે છે તેને અભિપ્રાય દર્શાવશે.
- આ સિવાય આપને અન્ય કોઇ પણ સુધારા વધારે યોગ્ય જણાય તો તે તેનાં કારણે સહિત અમોને જણાવશે. આપને અભિપ્રાય તા. ૨૫ ફેબ્રુઆરી ૧૯૩૫ સુધીમાં મોકલી આભારી કરશોજી. ,
- લિ. સેવા, * સૈભાગ્યદ ઉમેદચંદ દેશી, બબલચંદ કેશવલાલ મોદી,
ઓનરરી સેક્રેટરીઓ. બોડમાં સારાયે હિંદને જૈન સમાજ રસ લે એવા પ્રયાસ જ્યાં સુધી ઉગતાં સંતાનમાં વિશાળ પ્રમાણમાં આપવાના સેવવાની–આદરવાની અગત્ય છે. '
પ્રયત્નો કરવામાં નહીં આવે ત્યાં સુધી ધર્મ માટેનું બહાબળ " પ્રત્યેક મોટા શહેરમાં એના સેન્ટર હોય એટલું જ નહિં કંઇ ન જ બને; અને એ સ્થિતિમાં ધર્મ માટે પ્રેમ કે પણું મધ્યમ પ્રકારના શહેરો અને ગામડામાં પણ પરિક્ષા ઉદભવી શકે ? જૈન ધર્મના ઘણાખરે તા–સિદ્ધાંતોને લેવાય. એના પ્રશ્નપત્રો ગુજરાતીમાં જ નહિ પણ હીંદીમાં પણ બુધિતુલાએ ચઢાવવાની મણ નથી. આજના વિજ્ઞાનયુગમાં નિકળે. આની પાછળ અભ્યાસીઓ અને કાર્યવાહો એકતાર તેઓ બંધબેસે તેવા છે. ફકત જે કરવાનું છે તે એને થાય તે કામ મુશ્કેલ નથીજ.
પદ્ધતિસર પ્રચાર કેમ થાય એજ છે. ધર્મના માલિક તત્વોનું પાન, દેશકાળને અનુરૂપ શૈલીમાં
થાકસી.