SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જેન યુગ તા. ૧-૨-૩૫ જૈન યુગ. ઠરાવોનું અવલોકન उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ! रपयः। જૈન સમાજ ઉન્નત બને એવી ભાવના ધરાવનાર - ૨ તારા માન , મિથH ત્રિો પ્રત્યેક વ્યકિત ચાહે તે તે કેન્ફરન્સ પ્રત્યે બહુમાનની નજરથી અર્થ સાગરમાં જેમ સર્વ સરિતાઓ સમાય છે જેતી હોય કિંવા તે પ્રત્યે વિમુખ દશા ધરાવતી હોય છતાં તેમ હે નાથ! તારામાં સર્વ દૃષ્ટિએ સમાય છે, પણ એટલું તો કબુલ કરશે જ કે ઉપરોકત કરાવમાં જે જે જેમ પૃથક પૃથક સરિતાઓમાં સાગર નથી દેખાતે તેમ બાબતે દર્શાવવામાં આવી છે તે અમલમાં મુક્યા વગર પૃથક પૃથક દૃષ્ટિમાં તારું દર્શન થતું નથી. આપણો સમાજ પ્રગતિના પંથે કુચ નથી કરી શકવાને. ત્યાં લગી કર્મોમાં વિવિધતા ભરેલી છે ત્યાં લગી મતફેર श्री सिद्धसेन दिवाकर. તે અવસ્થ રહેવાના જ. વળી એ ઉપરાંત દેશકાળની અસર પણુ થવાની જ. એમાંથી કોઈપણ સમાજ કે સંસ્થા મુકત નજ રહી શકે. જેઓ આજે વૃદ્ધ છેતેઓ એક કાને જુવાન હતા, તેઓ આજે જે વિચારો ધરાવે છે તેવાજ વિચારે તા. ૧-૨-૩૫ શુકવાર. તેમના આજથી દશ વર્ષ પૂર્વે હતાં એમ તેઓ કદિ પણ નહીં કહી શકે. સમયે સમયે પરિવર્તનના નેજાઓ આવ્યા જાય છે અને કંઈને કંઈ અસર મુકતા જાય છે. કહેવાનું તાત્પર્ય એજ છે કે મતફેરથી અન્યમનસ્ક થયા વગર સમાજોપયોગી જે જે બાબતોમાં સહકારથી કામ થઈ શકતું નીચેના ઠરાવમાં કેટલાક ઉપચારીક હોઈ એ સંબંધમાં હોય ત્યાં ખભેખભે અડાડી એમાં મંડી પડવાની જરૂર છે. હવે ઝાઝું કંઈ કરવાપણું કોન્ફરન્સને રહેતું નથી. કેટલાક જે આ દ્રષ્ટિબિન્દુ નજર સામે રખાય તે જન સમાજને માટે પત્રવ્યવહાર ચાલુ રાખવા ઈષ્ટ છે જે કાઈ ઓફિસ વર્તમાન સ્થિતિમાંથી ઉચે આવતાં વધુ સમય નથી લાગવાને. તરફથી થયા કરે છે તેમ થયા કરશે. જન સમાજમાં ધન ખરચાતું નથી અગર તે શ્રીમતિમાં ૧. પ્રદર્શન. પરમાર્થવૃત્તિ નથી એમ તો છેજ નહિં. જે કંઈ ઉણપ છે ૧૧. ઉદેપુરના મહારાણુ સાહેબને અભિનંદન. તે એ ધનપ્રવાહને સમયને અનુકુળ એવા યોગ્ય માર્ગે ૧૩. બિહાર ભુકંપ સંબંધી. વાળવાની છે. ૨૦. શારદા એકટ. કેન્ફરન્સ ઉપરના પ્રસ્તાવોમાં લંબાણથી એ માર્ગોનું ૨૧. સ્વદેશી. નિદર્શન કર્યું છે. એકખા શબ્દોમાં હુન્નરજ્ઞાનની આવશ્યકતા ૨૪, બંધારણમાં ફેરફાર. અને ધંધાદારી અનુભવની જરૂરીયાત સ્વીકારી છે. બેકારીને ૨૬. માંગરેલ બાવધ પ્રકરણ. લગતા ઠરાવમાં એ વાતનું સ્પષ્ટીકરણ કરતાં વેપારીવર્ગને ૨૮. સ્ત્રીઓને મળવા જોઈતા વાસાહક. અને શ્રીમતોને અપીલ કરી, અત્યારના તબકકે ઉદ્યોગગૃહ ૩. કેન્ફરેન્સના ઠરાને પુષ્ટિ. ઉઘાડવા આગ્રહ કર્યો છે. આ સંબંધમાં એટલુંજ કહીશું કે હવે જે કરા સંબંધી જણાવીશું એમાં જન સમાજના પૂર્વકાળની માફક “મારે સ્વધર્મી ભાઈ દુ:ખ ન પામે’ એવી આગેવાનોએ, વિદ્યમાન સંસ્થાઓના સંચાલકોએ, અને ધનિક દાઝ હઈડે હશે તે આગેવાન ગણાતા વ્યવહારીઅએ અને વર્ગ, શકય પગલા ભરવાના છે, કેમકે ઠરાવે તે માણસચકજ ધનીકે જરૂર એને અમલ કરવા તૈયાર થશે. એટલું યાદ હોઈ શકે, પરસ્પરના સહકાર વગર એનું પાલન નજ થઈ રાખવાનું કે જ્યાં સુધી પટને ખાડે પુરવાને ફાંફાં હશે શકે. એ ઠરાવો એવી જાતના છે કે એમાં મતરિને સંભવ ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ યથાર્થ રીતે સમજાવાનું નથી. એટલે જરા માત્ર નથી.. ધર્મસંરક્ષણના દ્રષ્ટિબિન્દુથી પણ પિતાના સાધર્મી ભાઈઓને - ૨. હુન્નરાગ અને વેપાર ધંધાના શિલપર ધંધે ચઢાવવામાં પોતીકી લાગવગને ઉપયોગ કરે યા વિચારણા. ધનવ્યય કરે એ દરેક જૈનનું પરમ કર્તવ્ય ગણાય. ૪. બેકારીના ઉપ. કેળવણીની સંસ્થાઓનું સંગઠન કરવા માટે અધિવેશન ૧૪. કેળવણીની સંસ્થાઓનું સંગઢન અને પરસ્પર વેળા કેટલાક પ્રયાસ થયે હતે. એ વાત પર મનપર લેવાય સકરિ. તે એમાં વિલંબ જેવું નથીજગુરૂકુળ, બાળાશ્રમ, છાત્રાલય, ૧૫. શ્રી આણંદજી કલ્યાણુનું બંધારણ. વિદ્યાલય જેવી સંસ્થાઓ પિતાના વિગતવાર હેવાલો એકલી ૧૮. સાહિત્યપ્રચાર. આપે તે સંગઠન તે બની આવેજ. અને જ્યાં સંગઠનના ૨૨, દ્રવ્યના સાચા પ્રકારેનું દિશાવાચન. પાયા માંડયા ત્યાં પછી અભ્યાસક્રમ ને પદ્ધતિની સરખાઈ ૨૫. જેમાં મરણ પ્રમાણ ઘટાડવા લેવા જેતા આણવાના વિચારો જરૂર બર લાવી શકાય, સાહિત્યપ્રચાર ઉપાય. માટે પુસ્તકની પસંદગીમાં ખાસ સાવચેતી રાખવાની છે. ૨૭. સાધુ-સાધ્વીની ઉન્નતિમાં શ્રાવકને ફાળે. સુંદર પ્રકારે અનુવાદ કરાવેલા પુસ્તકે સારા પ્રેસમાં છપાવી પ્રગટ કરવાની જરૂર છે. પૈસાદાર પગે આમાં છૂટે ૩૦. શ્રી કેળવણી. હાથ મેલો જોઈએ. જ્ઞાનદાન જેવું મોટું અન્ય કોઈ દાન નથીજ
SR No.536275
Book TitleJain Yug 1935
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherJain Shwetambar Conference
Publication Year1935
Total Pages88
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy