SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ તા. ૧૬-૧-૩૫ જૈન શ્વેતાંબર સંઘ તરફથી શ્રી કેશરી આજી ધ્વજાદંડ અંગે - ઉદેપુરમાં ધ્વજાદંડ કમિશનની કોર્ટમાં રજુ થયેલ નિવેદન * : [ ગતાંક પૂ. ૬ થી ચાલુ ] ૧૨. આશરે ૧૫૦ કે ૨૦૦ વર્ષ પહેલાં મજકુર મંદિરમાં મહારાણા સાહેબે અનુમતિ આપી ( કન્ફર્મ) હતી. અને જુદી જુદી પૂજા કરવાનું કામ વેતાંબર જૈનોએ બ્રાહ્મણ સં. ૧૯૦૬ ને પ્રથમ વૈશાખ સુદ ૯ (૨૦ મી એપ્રીલ પુજારીઓને સોંપ્યું, જેને સેવક યા પંડા તરિકે ઓળ- ૧૮૫૦)ના રોજ રાજે એક “ પરવાને બહાર પાડ્યો હતો ખવામાં આવે છે. મંદિરના ભંડારની દેખરેખ રાખવાનું કાર્ય જેમાં તે બધી શરતો દાખલ કરવામાં આવી હતી. ઉકત ભંડારી તરિકે ઓળખાતા બ્રાહ્મણના એક વર્ગને સુપ્રત કર પરવાનાની ભાષાંતર નકલ નિશાની “ એચ ' વાળા ઓક તરીકે વામાં આવ્યું હતું, સં. ૧૯૩૪ પહેલાં મંદિરના ભંડારની આ સાથે શામેલ છે. ચાવીઓ ઉદેપુરના નગરશેઠે પાસે રાખવામાં આવતી હતી ૧૪. સં. ૧૯૧૪ ના કારતક વદ ૧૦ (તા.. ૨૧ મી અને તેઓ વેતાંબર જૈન હતા. જ્યારે જ્યારે સદરહુ સેવકે ઓકટોબર ૧૮૫૯ ના દિને ઉદેપુર સ્ટેટ તરફથી એક પરવાને યા ભંડારીઓ ગેરવર્તણુંક ચલાવતા થા તે યાત્રાળુઓને કાઢવામાં આવ્યો હતો જેમાં જગ્ગાવવામાં આવેલ એક્સ નિયમો પજવતા ત્યારે ત્યારે કવેતાંબર જૈને તેઓને નસીયત કરતા. પાળવાનું ભંડારીઓ અને સેવકાને ફરમાવવામાં આવેલ હતું. સ, ૧૯૦૭ ના કારતક વદ ૯, તા, ૧૩ ઓકટોબર ૧૮૪૬ આ પરવાનામાં પણ * આંગી' રચના માટે અને બેટ તરિકે સેવાએ શ્વેતાંબર જૈનને એક લખત કરી આપ્યું હતું આવતા દાગીના અને પૂજાની કેટલીક રીતે સંબંધે ઉલ્લેખ જેમાં તેઓએ એકસ કામ કરવાની કબુલાતે લખી આપી કરવામાં આવેલ છે અને આ બધું એમ સ્થાપિત કરે છે કે હતી; સદરહુ લખતનાં ભાષાંતરની નકલ નિશાની ' એકે ' મજ કર મંદિરમાં જે જુદી જુદી ક્રીયાઓ અને વિધિઓ વાળે આંક આ સાથે સામેલ છે. સં. ૧૯૦૬ ના પ્રથમ શિરસ્તા મુજબ થાય છે તે વેતાંબર જૈનેની શાસ્ત્રવિધિ વૈશાખ સુદ ૫ (૧૭ મી એપ્રિલ ૧૯૫ )ના રોજ ભંડારી- મજબ થાય છે. ઉકત પરવાનાની ભાષાંતર નેકલ' નિશાની! એએ ઉદેપુરના કવેતાંબર જૈનેને એક લખત કરી આપ્યું આઈ' વાળે આંક આ સાથે લગાડેલ છે. અને તે લખતથી ભંડારીઓ અને સેવકોએ તેમાં લખેલ ચેકસ : ૧૫ સં. ૧૯૩૪ ના મહા વદી ૬ (તા. ૨૭-૧-૧૮૭૮.) કામ કરવા અને ફરજો બજાવવાનું કબૂલ કર્યું હતું. સદરહુ ના રોજ ઉદેપુર સ્ટેટે એક ફરમાન બહાર પાડી ઉકત મંદિરની લખતનાં ભાષાંતરની નકલ નિશાની ? ' વાળો આંક આ સાથે સામેલ છે. આંક એક” અને “ ” વાળા લખતોમાં વ્યવસ્થા પાંચ પ્રતિષ્ઠિત કવેતાંબર જૈનોને સુપ્રત કરી હતી. સદરહુ મંદિરમાં તે વખતે પ્રચલિત પુજાની કેટલીક રીતિ મજકુર ફરમાનમાં નીચે મુજબ જણાવવામાં આવ્યું છે કે – ને ઉલ્લેખ છે. મજકુર લખાણમાં એમ જJાવવામાં આવ્યું ભંડારીની જગાઓ ઉપરથી આ લોકોને દુર છે કે જે યાત્રાળુએ આંગી ચડાવવી હોય તે સેવકોએ યાત્રાળુ કરીને ઓશવાલ મહાજનના પાંચ પ્રતિષ્ઠિત આસામીઓ પાસેથી ચેકસ રકમ લેવી અને તે ભંડારમાં જમા કરાવવી. કે જે શ્રી ઋષભદેવજીના ચુસ્ત અનુયાયીઓ છે તેઓની સદરહુ લખતમાં ઉલ્લેખ થયેલ શ્વેતાંબર પૂજાની રીતિઓ બનેલી “કમિટી ' નિમવામાં આવે છે અને આવક તથા જૈનની રીતિઓ છે. આંક “ ” વાળાં લખાણુમાં પહેલીજ ખર્ચ વગેરેની સર્વ વ્યવસ્થા કમિટીને સુપ્રત કરવામાં કલમમાં નીચે મુજબ લખાણ છે: આવે છે.” બધાં ધરેણું જડાવ કે બીજાં, હાથી, ઘડા ઉપરના હુકમમાં એશવાલ મહાજનનો ઉલ્લેખ થયો અને બળદે જે શ્રી પરમેશ્વરને ભેટ તરિકે આવે તે ભંડારમાં જમા કરાવવાં. ” છે તે તાંબર જૈનેને માટે છે કારણ કે દિગંબર જૈનમાં મજકુર કલમમાં ધણાંને ઉલેખ એ બિન, સાબીત ઓશવાલ જાતી નથી. આશરે દોઢ વર્ષ ઉપર રાજયે એક કરવાને ફરતે છે કે મજકુર મંદિર શ્વેતાંબર મંદિર છે કારણ નવી કમિટી નિમી ત્યાંસુધી કમિટીના બધા સભ્યો વેતાંબરો કે દિગંબરા ભૂતિ" એને દાગીના કદી ચડાવે નહિ તેમજ પોતાની હતા. ઉક્ત ફરમાનની ભાષાંતર નકલ નિશાની “ જે ' વાળો મૃતિઓ પર દાગીના ચડાવવામાં આવે તે સહન પણ કરે અાક અને નહિં. એ લખતમાં “ આંગી ને ઉલેખ સ્પષ્ટપણે દેખાડે છે. ૧૬. સં. ૧૭૬૮ ના અશુ માસના અરસામાં મજકુર " કે બધી ધાર્મિક ક્રિયાઓ ઉકત મંદિરમાં શ્વેતાંબર વિધિ મંદિરને એક ગામ ભેટ આપ્યું. આ બક્ષિસ-ની સનદમાં પ્રમાણે થતી હતી; કેમકે દિગંબરે પોતાની મૂતિઓને અગી જણાવવામાં આવ્યું છે કે આ દાન કેસર પુજા અને નવા કે બીજાં કઈ પણ ધરેણુથી કદી શણગારતા નથી. • • • કે જે વેતાંબર પ્રજાને પ્રકારના ખર્ચ માટે આપવામાં ..૧૩, ૧૭મી એપ્રિલ ૧૮૫૦ ની તારીખવાળા અંકમાં આવ્યું છે: સદરહુ સનદની ભાષાંતર નકલ નિશાની ‘ક’ જી” ના સદરહુ લખતની શરતેને ઉદેપુરના તે વખતના ના. બાળ આંક આ સાથે જોડવામાં આવેલ છે.
SR No.536275
Book TitleJain Yug 1935
Original Sutra AuthorN/A
AuthorJamnadas Amarchand Gandhi
PublisherJain Shwetambar Conference
Publication Year1935
Total Pages88
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy