SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ડાહ્યાભાઈ ધોળશાજી, ૧૯૭ સંપૂર્ણ વૈરાગ્ય ઉપજે એવું કલાવિધાન નથી. પડ્યા- “ દશા કરે તે કોઈ ને કરશે, મુરખ કરે અભિમાન; બાપના દાવાનળમાં શુદ્ધ થતાં કંચન પાત્રો જેવાં પ્રાણી બિચારું તુછ મગતરું, કાળ કથા અણુજાણ; ઉત્કૃષ્ટ પાત્રો જવલ્લે જ દર્શન દે છે. Poetic Justice હુંપદમાં મરડાઈ મરે પણ, ધાર્યું કરે ભગવાન—દશા.” (અર્થાત કવિઓની સૃષ્ટિમાં વપરાતી ન્યાયબુદ્ધિ- મનુષ્યથી પર કોઈ એક શક્તિ છે-જે દશા, સત્યને જય અને પાપને ક્ષય)નું અવલમ્બન લેવામાં સમય, નસીબ કે કર્મના નામે રા. ડાહ્યાભાઇના આવ્યું છે. પોતાના બધા પાસા અવળા પડે અને નાટકમાં ઉલ્લેખાઈ છે તેને આધીન માનવી છે, તેને છેવટે જીવનને હેતુ નિષ્ફળ નિવડે એ શઠપાત્રોના નચાવ્યો તે નાચે છે. ભવિષ્યનું ક્ષિતિજ ધુમ્મસથી અનુભવ છે. તેઓની અધમતા, સ્વાર્થસાધના, ઇર્ષા, આવૃત્ત છે. ત્યાં-શું છે તે કહી પણ નથી શકાતું. અસૂયા, કામવાછના, અહંતા આદિમાં સમાયેલી છે. જરાક દોડતાં ઉધે માથે બેખ જેવા ખાડામાં નિપાત પિતાને હેતુ બર લાવવા અનેક પ્રપંચે તેઓ રચે થવાનો છે છતાં આંધળો થઈ માનવી દડી જાય છે. છે. પિતાનું મમત્વ પ્રતિપાદવા નાનાવિધના અના- છતાં “હું” “હું” કરતે તે ફરે છે તે ખોટું છે-અહં. ચાર આચરે છે. આવી જેની રહેણી છે તેઓ પૂર્ણ ભાવ રાખવો તે પાપાચરણ છે. સમયના સામર્થ્ય અંશે આત્મશ્રદ્ધાશીલ હોવા જોઈએ આગળ અહંભાવ ટકતો નથી-મગતરાં જેવાં માનલાવી નાંખવાની–ધાર્યું સાધવાની શકિત આપણામાં વને ચોળાતાં વાર શી? છે એવી જ્યાં લગી પ્રતીતિ ન હોય ત્યાં લ વસ્તુસ્થિતિ આમ છે ત્યારે વર્તવું શી રી? નાથી એક ડગલું પણ ભરવું બને એમ નથી. ઉત્તમ દશાને તાબે થાઓ. સુખ દુઃખ સરખાં ગણે. જે જીવનેને આત્મશ્રદ્ધા (self-confidence) ઉન્નત સ્થિતિ પ્રાપ્ત થાય તેને તિરસ્કાર ન કરતાં તે આદપંથે લઈ જાય છે પરંતુ પામર જીવે છે તેથી રથી સંસ્કાર, મુફલેશ ભટકતા કઠિયારા સાથે પિતાએ અભિમાની, દમામી, મમતીલા, જોહુકમી અને વિણાને પરણવી; પિતાના કર્મમાં જે હશે તે થશેખારીલા થાય છે. આપણું લૌકિક નીતિશાસે આ એમ ધારી પતિભાવ સંપૂર્ણતઃ કઠિયારાની શુશ્રષામાં સમર્પો, પોતાને વેઠવી પડતી આસમાની સુલ્તાનીમાં દુર્ગણની સખ્ત ખંખેરણી કરી છે. નીતિતો એવાં મેવાડનો વિરકિરિટિ રાણે પ્રતાપ પણ આજ સિદ્ધાંવિચિત્ર છે કે મર્યાદામાં રહીને દુર્ગુણે પણ સગુણે થઈ શકે છે અને મર્યાદા છોડતાંજ સદ્ગણે દુર્ણ * તના અન્વયે સહેજ પણ વિષમતા વિના જીવન ગાળે છે. થઈ જાય છે. રાજ્યની લગામ તાણીને પકડવી જોઈએ. આ સિદ્ધાંતો અને તે ઊણું લાગે છે. બહુ પણ તે નીમસર. હદબહાર ખેંચાણ થતાં જામના “ હું” કરતા માનવી સંસારનું શ્રેય કેમ ન સાધી રૂ૫માં બાદશાહી કરબ ફેરવાઈ જાય છે અને પરિણામે શકે? ઉદાત્ત અભાવવાળા વાશિફ્ટન કેમિકાડો પદભ્રંશના કે વિદ્રોહ થાય છે. તે જ પ્રમાણે અભિ- પિતાના દેશને ઉદ્ધાર કરી શકે છે, વિજ્ઞાની કે વૈદ માન, મમત, દમામ વગેરે પણ શુભ અને કલ્યા- નવી નવી શોધખોળ કરી શકે છે, અને માનવીની ણકારી કામો કરી શકે છે એ વાત રા. ડાહ્યાભાઈના અપ્રતિમ સેવા બજાવી શકે છે. સેનાની રણક્ષેત્રમાં લક્ષ હાર રહી ગઈ હતી. ઉચઠંખલ દર્શણોના વિજય મેળવે છે ઇત્યાદિ. કર્તવ્યને ઉચ્ચ આદર્શ હાનિપ્રદ પરિણામે જ એમણે બતાવ્યાં છે. એ દુ. નિષ્કામના અને સમર્પણમાં મનાય છે, અહંભાવને શોને જનન અને પિષણ શી રીયે થાય છે તે યથાર્થ ભસ્મીભૂત કરવામાં નહિ. વીણના જીવનની ખરી જાણવાની ઉત્કંઠા અતHજ રહે છે. કસોટી એનો પતિ રાજકુંવર ન નીકળતાં કઠિયારાજ | દુર્ગણોને ધિક્કારવામાં આવ્યા છે તે તેમના રહ્યા હતા ત્યારે થાત. ગરીબ દેખાતા નાયકે અને અનીષ્ટ પરિણામને લીધે જ નહિ–જન સમાજને રાજબીજ નિવડે એવો સંપ્રદાય ઉચ્ચ આદર્શો ઉત્પન્ન જાલીમ નુકસાન તેઓથી થાય છે તે સારૂ નહિ કરી શકતા નથી. જીવનની નશ્વરતા દુ:ખીને દિલાસો પણ મનુષ્યની નિર્બળતા અને અંધતાની ખાતર. દેવા બોધાય તે ઠીક છે. સુખદુ:ખ ફરતા ફરતી
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy