SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ કારતક-માગશર ૧૯૮૩ ડાહ્યાભાઈ ધોળશાજી. [ શ્રી ડાહ્યાભાઈ ૩૫ વર્ષની નાની વયે સ્વર્ગસ્થ તેથી તે ડાહ્યાભાઈની કૃતિઓ હેવાનું સંભવે છે થયા, સફલ અને ઉત્તમ નાટકકાર તરીકે અનેક એટલું અત્યારે કહી શકાય. નાટક રચ્યાં તે સર્વનાં ગાયને સ્વર્ગસ્થનું ઉંચી કેસરકિશોર નાટકનાં ગાયનોની પ્રથમવૃત્તિ કક્ષાનું કાવ્યત્વ રજુ કરે છે. આ કાવ્યત્વને તે સર્વ સં. ૧૮૫૧ માં પોતે પ્રકટ કરી છે તેમાં પિતાને નાટકની સુંદર વસ્તુ સંકલનાથી સુઘટિત કરેલાં માજી સંસ્કૃત શિક્ષક, મિશન હાઈસ્કુલ, અમદાવાદ નાટકે પોતાની સ્થાપેલી “શ્રી દેશી નાટક સમાજ' એમ જણાવેલ છે તેથી તે પહેલાં તે શિક્ષક તરીકેદ્વારા ગુજરાતી પ્રજા સમક્ષ ભજવી બતાવ્યા ને તેથી નો વ્યવસાય બંધ કર્યો હતો એમ સમજાય છે. ગૂજરાતી નાટયકલામાં જૂદીજ ભાત પાડી તેમાં તેઓ અમદાવાદમાં ડોશીવાળાની પોળમાં રહેતા. ઉત્ક્રાંતિ કરી. આ નાટકકાર ન હતા અને તેથી તેમનાં નાટકોના સંબંધમાં “સાડીના સાહિત્યનું જૈન સમાજને ખાસ અભિમાન લેવા જેવું છે. વળી દિગ્દર્શન માં તેના લેખક સાક્ષર દેરાસરી પૃ. ૧૧૪ દુકાળ આદિ અનેક પ્રસંગોએ પિતાનાં નાટકના પર જણાવે છે કે પ્રયોગોની આવક આપી જનસેવા બજાવી હતી. ' “નાટકમાં જે ઉંચી ભાવના દાખલ થાય, તેમને જન્મ સં. ૧૯૨૩ ના ફાગણ સુદ ૧૪ માત્ર હલકી પ્રતિના પ્રેક્ષકોના વિદ્યાર્થી નહિ ને દિને થયો અને સં. ૧૯૫૮નાં ચૈત્ર વદ ૮ ને દિને પણ જનસમૂહની વૃત્તિ અને નીતિ ઉચ્ચતર કરવાના સ્વર્ગવાસ થયે. સ્તુત્ય અને પ્રશંસનીય હેતુથી જ માત્ર તે લખાય અને ભજવાય તે બેશક ધીરે ધીરે પ્રેક્ષકેની રૂચિ પણ તેમનાં રચેલાં નાટકોનાં નામ ૧, મ્યુનીસીપાલ ઉચી થાય તેમજ લેખકેની દષ્ટિ પણ સર્વદા ઉચ્ચ ઇલેકશન, ૨ કેસર કિશોર આવૃત્તિ પહેલી સં. ૧૯૫૧, લક્ષ તરફજ રહે, કેટલીક મંડળીઓનાં કેટલાંક નાટક ૩ સતી સંયુક્તા આવૃત્તિ ચોથી સં. ૧૯૫૨, ૪ સારા અંશવાળાં છે, એ કહેવું જોઈએ. મહુમ મદનમંજરી આવૃત્તિ પહેલી સં. ૧૮૫૭, ૫ સતી ડાહ્યાભાઈ ધોળશાને નાટકના સાહિત્યની ઉન્નતિ પાર્વતી, ૬ અબુમતી આવૃત્તિ ૭ મી સં, ૧૯૫૫, કરવાનો પ્રયાસ સારી રીતે જાણીતું છે. રા. ડાહ્યા૭ રામવિયેગ આવૃત્તિ એથી સં. ૧૯૫૫, ૮ સરદારબા ભાઈનું નાની વયમાં મૃત્યુ થવાથી તેમનો પ્રયાસ આવૃત્તિ ૬ ઠી સં. ૧૯૫૭, ૪ ભેજકુમાર, ૧૦ અટકી પડ્યો.” ઉમાદેવડી આવૃત્તિ ૫ મી સં. ૧૫૭, ૧૧ વિજ્યા વિજય, ૧૨ વીણાવેલી ૧૩ ઉદયભાણ આવૃત્તિ થી મુંબઈની માંગરોળ જૈન સભા તરફથી સદગત સં. ૧૯૫૮, ૧૪ મોહિનીચંદ્ર, ૧૫ સતિ પમિની ડાહ્યાભાઇના સ્મારક નિમિતે એક પ્રબંધક મંડળ આ પ્રમાણે ૧૫ કુલ નાટકે છે. આ બધાંની રચ. સ્થપાયું હતું. તેનું કાર્ય, સ્મારક માટે સદ્દગતનું ચનાની સાલ નિર્ણત થઈ શકી નથી છતાં આ ક્રમ રિત્ર લખાવવું, શિષ્યવૃત્તિ સ્થાપવી, તેમ હેની રચનાના અનુક્રમે પ્રાયઃ છે એમ ભાસે છે. આ ટી- ભેતિક છબીનું હરનીશ દર્શન થાય તે માટે એક ૫માં જે પવિત્ર લીલાવતી નામ છે તે નાટક ઘણું લોક. છબી સભાના દીવાનખાનામાં રાખવી. અને તેના પ્રિય થયું હતું અને તેના રચનાર શિવરામ કરીને મંત્રીઓ (સ્વ) હેમચંદ અમરચંદ, (સ્વ) મોહભેજક છે; અને બીજા નામે સુભદ્રાહરણ, વીર નલાલ પુંજાભાઈ, અને શ્રીયુત મકનજી જુઠા મહેવિક્રમાદિત્ય અને વિજ્યકમળા જોવામાં આવે છે પણ તાએ સદ્દગતની જયન્તી ઉજવવા માટે તા. ૬-૮તેનાં ગાયનેની ચોપડી જોવાનું બની શકયું નથી ૧૯૦૬ ને રોજ તેમના બંધુપુત્ર (સ્વ.) ચંદુલાલ દલ- -
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy