________________
ઉખાણાં
વિજયાણદસરિએ વાચપદ આપ્યું. દેશવિદેશ એક માસ ખમણ, ૩૯ છઠ, ૧૩ અઠમ, ૨૨૨૨ વિહાર કર્યો. વિજયરાજસૂરિને આદેશ લહી સુર- ઉપવાસ,નવ નવે બિલની ઓળા,-૧૨૯૫ અબીલ, તથી વટપ્રદ આવ્યાં. સંવત ૧૭૧૭ના શ્રાવણ સુદ ૬૬૦ સામાયિક, ૧૬૮૦ એકાસણા વગેરે કયી. બીજ રવિવારે શરીરને વ્યાધિ થતાં અઠમ કરી અણુ શબને માંડવી કરી ધામધુમથી તથા દાનપૂર્વક સણ કર્યું સર્વ જીવને ખમાવી ચાર શરણાં લઈ સં. સુખડ કેસર અગર કસ્તુરી આદિથી અગ્નિદાહ દીધું. ૧૭૧૭ ના શ્રાવણ સુદ ૧૦ રાત્રે પાછલા પહારે નગરપુરામાં અમારિ પડહ વગાથે. આ રીતે આ એટલે એકાદશીએ સ્વર્ગવાસ પામ્યા. કુલ શત્રુંજય રાસ પ્રેમવિજય સેવક (શિષ્ય) વૃદ્ધિ(વિ ) આદિ તીર્થની ૩૬ યાત્રા માની, પપ સ્નાત્ર કરી પૂરો કર્યો. શાંતિનાથની પૂજા કરી; લાખ જિનબિંબ જુહાર્યાં,
SS
તંત્રી.
ઉખાણું.
એક પાનાની હસ્તલિખિત પ્રત મળી છે તેમાં ઉખાણાં જેવાં વાક્યો મૂક્યાં છે. પ્રારંભમાં “પંડિત શ્રી રત્નભૂષણ ગણિ ચરણ કમલેભ્યો નમઃ” એ પ્રમાણે મૂક્યું છે. તે પરથી જણાય છે કે આ પ્રતના લેખક તે ગણિના શિષ્ય હવા ઘટે. ] ૧ કદલી દલિતાં કાંટુ નહીં.
- હાથીનું પગ રાહુ નહીં, જેઠી સરિખુ ટુ નહી,
આટા પાખઈ ટુ નહીં, આવી સરિખુ ખોટુ નહીં,
રાજા સરિખુ મોટુ નહીં, ૨ સાંકડી શેરી ઢાલું નહીં,
સંન્યાસી ઊચાલુ નહી, ગાદલ કોટિ ગાલું નહીં,
પરણ્યા પાખઈ સાલું નહીં, સુનઇ ક્ષેત્રિ માલુ નહીં,
- હબસી સરિખુ કાલુ નહીં, - આગિનઈ તુ આલુ નહીં. ક છવ પાખઈ શન નહીં,
જિમ્યા પાખઈ થાન નહીં, માથા પાખઈ કાન નહીં,
- વર વિદૂણી જાન નહીં,
વાલ વિહુણ વાંન નહીં, .
લૂઠા પાખઇ ધાંન નહીં, * ૪ આંબા પાખઈ સાખ નહીં,
પીપલ પાખઈ લાખ નહીં આગિ વિહૂણ રાખ નહીં,
વિવ્યા પાખઈ કામ નહીં દીઠા પાખઈ ધાંખ નહીં,
કાલાં માણસ ભાષા નહીં ૫ ભુડાં માણસ કામ નહીં,
કીધાં પાખઈ કામ નહીં.' ૬ ગામ પાખઈ સીમ નહીં,
ટાઢિ પાઈ હીમ નહીં ૭ લખિમી પાપમાન (મે) નહીં,
ભગવંત સરિખું નામ નહીં, ૮ ઉંચઈ ટીંબઈ નીર નહીં,
ઉટના દૂધની ખીર નહીં, કેળવ્યા પાખઈ હીર નહીં,
સાલવી પાખઈ ચીર નહીં ૯ પાયા પાખઈ ઘર નહીં,
: ધોરી પાખણ ધર નહીં ૧૦ ગુર પાખઈ મંત્ર નહીં,
જાણ્યા પાખઈ યંત્ર નહીં