SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન યુગ કારતક-માગશર ૧૯૮૩ વિજ્યરાજરિ '". [ આ સૂરિના નિવણ પર દુહા તથા ઢાળમાં સ્વાધ્યાય તેના શિષ્ય ધનવિજયે સુરતમાં રચેલ અને મુનિ વિનીતવિજયે લખેલી એક લાંબા કાગળ પરથી અમને પ્રાપ્ત થઈ છે જેમાંથી નીચેની હકીક્ત મળી આવે છે: ] * (ગુજરાતના) કડી નગરના શાહ ખીમાં તેમના વિજયમાનસૂરિને ભલામણું કરી કે “જિનશાસન પિતાનું નામ હતું. ને માતાનું નામ ગમતાદે હતું. દીપાવે રે, ધરો ગચ્છ ભાર’ પછી અનશન તેમને જન્મ સં. ૧૬૭૯ ના વૈશાખ સુદિ ૩ ને લઈ સં. ૧૭૪૨ આષાઢ વદિ તેરસને પાછલે દિને દિને થય ને નામ કુંવરજી રાખવામાં આવ્યું. વિ. અમરવાસ પામ્યા. શબને અગ્નિસંસ્કાર “મહિસાયરને જયાણંદસૂરિ પાસે તેમણે અને પોતાના પિતા બંનેએ તીર’ સુગંધી દ્રવ્યથી કર્યો. ખંભાતના સંધે ધન વૈરાગ્ય પામી રાજનગરમાં સં. ૧૬૮૯ આસાઢ સુદ પુણ્ય કર્યો. સુરતને સંઘે આ ખબરથી દાન પુણ્ય કર્યું, ૧૦ મીને દિને દીક્ષા લીધી. તેમનું નામ કુશલવિજય માછી વાઘરી પાસે જાળ છેડાવી. આ પ્રમાણે આ રાખ્યું. આ દીક્ષા મહોત્સવ ત્યાંના શાહ મનજીએ નિર્વાણ સ્વાધ્યાય પૂરો કરી કર્તા છેલ્લી કડી મૂકે કર્યો. શાસ્ત્રવિદ્યા પામી યોગ વહન કરી ગણિ પદ છે કે – પામ્યા. દેશવિદેશ વિહાર કર્યો. સંવત ૧૭૦૩ માં, શ્રી વિજયરાજ સુરીશ્વરત, શીલ ધનવિજય ઉવજઝાય; સોહીમાં શ્રી વિજયાણંદસૂરિએ તેમને પિતાના પટ્ટધર કર્યા. શ્રી ગુઠ સાહરાઉતે આને ઉત્સવ કર્યો સૂરિત બંદિરમાં એ કર્યો, નિવણને સઝાય - અને નામ વિજયરાજસૂરિ રાખ્યું, ઉપદેશ સારો * તબી, આપતા હતા. નવયાત્રા શંખેશ્વરની, ચાર શત્રુંજયની બે ગિરનારની, ને એક માણેકસ્વામિની તેમજ ત્રણ પ્રેમવિજય ઉપાધ્યાય અંતરિક્ષ પાર્શ્વનાથની યાત્રાઓ કરી. ૭ બિંબની - આને બે પાનાને નિર્વાણુરાસ હસ્તલિખિત પ્રતિષ્ઠા કરી. ને ૪ લાખ બિંબને જુહાર્યા. અપાર માલ પહેરાવી. ઘણાઓએ ચોથા વ્રતની તેમની પાસે પ્રતમાં મળી આવ્યું છે તેને સાર એ છે કે – બાધા લીધી, અને અનેક તપશ્ચર્યા કરી. હીરવિ- વટપદ્ર (વડોદરા)માં પ્રાધ્વંશ (પોરવાડ જ્ઞાતિના) જયસૂરિનો તેર માસને તપ કર્યો, સિદ્ધાચલ આરાધવા “સાહ હંસરાજને હાંસલદે નામની પત્ની હતી અને આંબેલની ઓલી કરી, તેમના ઉપદેશથી અનેક સંઘ તેમને સં, ૧૬૬૬ માં પ્રેમજી નામે પુત્ર થશે. કાઢવામાં આવ્યા, જિનપ્રાસાદ થયા, શાશે ધન ૧૬ વર્ષનું યૌવન પ્રાપ્ત થતાં શ્રી વિજયતિલકરિના થયું. નારદપુરમાં ચોમાસું કર્યું ત્યારે ધ્યાન કરતાં શિષ્ય ઈંદ્રવિજય વાચક પાસેથી દીક્ષા લીધી અને શાસનદેવતા પ્રત્યક્ષ થયા ને માન મુનિને ગ૭ને વાચક ભાવવિજય પાસે શાસ્ત્રાધ્યયન આદર્યું. ભાર આપવાનું કહેતા ગયા. સં. ૧૭૩૬ મહા સુદ ચરણકરણ વેગ વહી પૂર્વપાપ આલઈ ઉપ૧૩ ને દિને આચાર્યપદ સિરોહીમાં માનમુનિને વાસ-છઠ અઠમ બહુ કર્યા ઉપરાંત અબીલ નીવી આપ્યું ને તેમનું નામ વિજયમાનસૂરિ નામ આપ્યું. એકાસણા સિકચક્રતી બે ઓળી, પંચ વિષયનાં પચ "આને ઉત્સવ સીહીના શાહ ધર્મદાસે કર્યો. આ ખાણ પંચમી તપ તથા વીસ સ્થાનકની એલી એક વિજયરાજ સૂરિએ ૧૨ મનિને ઉપાધ્યાય-વાચકપદ આ બેલ બીજો ઉપવાસ એમ અઢાઈ વગેરે તપશ્ચર્યા આપ્યું. વિજયરાજસૂરિ ખંભાતમાં આવ્યા. સંધે ખૂબ કરી શત્રુંજયની બે, અંતરીક્ષ પાર્શ્વનાથ અને માન આપ્યું. અહીં તેમના શરીરને બાધા થતાં ગિરનારની એક, અને અબુંદ (આબુ) તથા શંખે ઔષધની કારી ન લાગી, સંસાર અસાર જાણે શ્વરની પાંચ યાત્રા કરી.
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy