________________
.
જેનયુગ
કારતક-માગશર ૧૯૮૩ પ્રસિદ્ધ થઈ ગયો છે તેથી અત્ર પુનઃ પ્રકટ કર્યો નથી. જોળશાજી પરનો લેખ જૈનેતર વિદ્વાનોએ તે જે મોતીચંદ ભાઈને ઉક્ત લેખને અર્ધો ભાગ આમાં તે પણ નહિ હય, તેથી તે ખાસ અગત્યને ધારી આ લેખ આખો છપાઈ ગયા પછી “સાહિત્યના ડીસેમ્બર અંકમાં તેને સ્થાન આપ્યું છે. બીજા લેખકે નાટયઅંકમાં પ્રકટ થયો છે. બીજો લેખ “પાટણ - કાર ડાહ્યાભાઈ પર લેખો લખશે એમ અમે ઈચ્છીશું. પરિપાટી” પર વિદ્વાન મુનિ મહારાજ શ્રી કલ્યાણ બાકીના જે પ્રાચીન પરિષ૬ ૧૫ મા શતકના વિજયજીએ અતિ પરિશ્રમ પૂર્વક તૈયાર કરેલો છે તે કવિઓની કાવ્યપ્રસાદી અને બીજા છૂટા છવાયા લેખે પાટણના ઈતિહાસ પર જબરે પ્રકાશ નાંખનાર અમો તરફથી છે તેને આંકવાનું કાર્ય વાંચકે હોવાથી અત્ર પુનઃ પ્રકટ કરેલો છે.
પર મૂકીએ છીએ, સમાલોચનાને યોગ્ય બીજાં સાક્ષર શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ મધ્ય- અનેક પુસ્તકે અમારી પાસે પડયાં છે; તેની સમાકાલીન સાહિત્યપર લખતાં જે મનનીય અને નિષ્પ- લેચના સ્થાન-સમય અને અવકાશના અભાવે આમાં ક્ષપાત ઉદ્દગારો કાઢ્યા છે તે અત્ર ખાસ ઉપયોગી પ્રકટ થઈ શકી નથી તો તે તેના પ્રકાશક અમને નિવડશે.
ક્ષમા આપશે. હવે પછી યથાયોગ્ય કરવામાં આવશે જગતશેઠની વંશાવળી' નામને અંગ્રેજી લેખ
એની ખાત્રી આપીએ છીએ. કલકત્તાના જિન શ્રીમંત ગ્રેજ્યુએટ બાબુ પુરનચંદજી ૨ “જને અને તેમનું સાહિત્ય નહારે ૧૯૨૩ ને કલકત્તાને પાંચમાં હિંદી ઇતિ. આ નામને નિબંધ જે પંદર પ્રકરણોમાં અમારા હાસના રેકર્ડના કમિશન સમક્ષ રજુ કરેલ તેની તરફથી લખાયો છે તે પ્રકરણો આ પ્રમાણે પાડવામાં એક નકલ અમને પંડિત બેચરદાસ તરફથી મળી તે આવ્યા છે. મૂકે છે. કલાઈવ અને સુરાજુદૌલાના વખતથી ૧ જૈન ધર્મને ઉદય અને તેનું સ્થાન, ૨
જગતશેઠ' પ્રસિદ્ધ થયેલ છે તેમના સંબંધી કેટલીક આગમકાલ-આરંભકાલ, (વિ. સં. પૂર્વે ૪૭૦ થી હકીકત અંગ્રેજીમાં જન ભવે. કે. હેરલ્ડના અંકમાં વિ. સં. ૩૦૦), ૩ વલ્લભી અને ચાવડાને સમય પ્રકટ થઈ ગઈ છે, પણ વિશેષ હકીકત અને ઈતિ-' (વિ. સં. ૩૦૦થીસં.૧૦૦૦), ૪ સેલંકીવંશ (વિ.સં. હાસ હજુ તેમના સંબંધમાં ખાસ ગુજરાતી ભાષા- ૧૦૦૧થી ૧૩૦૦), હૈમયુગ-હેમચંદ્રસૂરિ(સં.૧૧૪૫ માં તૈયાર કરી પ્રજા સમક્ષ મૂકવાની જરૂર છે તે થી ૧૨૨૯), ૬ અપભ્રંશ સાહિત્ય (વિ. ૮ થી ૧૨ કોઈ વખત પૂરી પાડીશું.
મી સદીનું), ૭ સોલંકીવંશ—અનુસંધાન (સં. એક જન ગ્રેજયુએટ બિલ્પણ કવિના સંસ્કૃત ૧૨૩૦-૧૨૯૯), ૮ વસ્તુપાલ-તેજપાલને સમય કાવ્ય નામે ચૌર પંચાશિકા અર્થાત શશિકલા કાવ્ય- (વસ્તુ-તેજયુગ સં. ૧૨૭૫ થી ૧૩૦૦), ૯ વાઘેલા ને સમજોકી અનુવાદ કરી મોકલ્યો છે તે પરથી વંશ (સં. ૧૩૦૦ થી ૧૩૫૬), ૧૦ ગુજરાતમાં સમજાશે કે જેમાં પણ શૃંગારિક કાવ્યને પીછાન. મુસલમાન-સં. ૧૩૫૬ થી ૧૪૫૬, ૧૧ સેમસુંદર નારા છે.
યુગ (સં. ૧૪૫૬ થી ૧૫૦૦), ૧૨ વિક્રમ સોળમું પંડિત લાલચંદ ભગવાનદાસ ગાંધીનો લેખ શતક, લાવણ્યસમય યુગ (૧૫૪૦ થી ૧૫૯૦), તેમની શોધખોળના પરિશ્રમપૂર્વકના પરિણામ રૂપે ૧૦ હીરવિજયસૂરિને હૈરક યુગ (૧૭ મે સકે), છે. તેમનું પ્રાકૃત અને અપભ્રંશનું જ્ઞાન ઉચ્ચ પ્રતિ ૧૪ યશવિજયયુગ, (૧૮ મું શતક), ૧૫ વિક્રમ છે અને તેમની પાસેથી સમાજ ઇચ્છિત કાર્ય મેળવી ૧૯ મું શતક-ઉપસંહાર. શકે તો સાહિત્યપર ઘણું અજવાળું પડી શકે તેમ ગુજરાત સંસ તરફથી ગુજરાતી સાહિત્ય છે. તેઓ એક છુપાયેલા રત્ન છે.
(ગુજરાતની સંસ્કૃતિના શબ્દદેહનું દિગ્દર્શન) ખંડસ્વ. રણજિતરામ વાવાભાઇનો સદ્દગત ડાહ્યાભાઈ ૫ મે નામે મધ્યકાલને સાહિત્ય પ્રવાહ ૭ ભાગમાં