________________
જૈન યુગ.
જૈન ઇતિહાસ–સાહિત્ય ખાસ અંક.
૧. વાચન લેખનથી ઘણાં પુસ્તકો વાંચી જવાથી બહુ ફાયદે નથી. કેળવણીના કાર્યને જેટલી મદ તેઓ આપે તેટલે તેમને અર્થ છે.
૨, વ્યક્તિત્વ ખીલવવું એજ કેળવણી છે.
૩. જે શિક્ષણ વ્યક્તિત્વ સચોટપણે ખીલવતું નથી તે નિષ્ફળ છે–વધારે સારા કામ માટે જરૂરનાં બળ અને શક્તિને નકામો વ્યય છે.
૪. જીદગીની સામાન્ય ચઢતી પડતીની સામે વિશ્વાસથી ઉભી રહી શકે તેની સાથે પોતાના પૂર્ણ બળથી લડી શકે અને હાર થાય ત્યારે પોતાને હાર અને નાઉમેદીથી આધ્યાત્મિક બળ વડે અલિપ્ત રાખી શકે એવી જેની શારીરિક અને માનસિક શક્તિઓ વિકસેલી છે તે માણસની જ કેળવણી ખરી કેળવણી છે.
૫. જે જે સ્થિતિમાં પિતે આવી પડે છે તે સ્થિતિમાં જીવનને શ્રેષ્ઠ ઉપયોગ કરી શકે તે જ સારામાં સારી રીતે કેળવાયેલ છે.
–બુદ્ધિપ્રકાશ. ન. ૨૬પૃ. ૩૪૩-૩૪૪.
પુસ્તક ૨,
વિરત ૨૪૫૩ વિ. સં. ૧૯૮૩
કાર્તિક અને માગશર
તંત્રીની ધ. ૧. જૈન ઇતિહાસ-સાહિત્ય ખાસ અંક મેકલી પિતાના સમાજ અને સાહિત્યની સેવા
ગત ભાદ્રપદ અને અશ્વિન માસને ભેગે અંક બજાવશે. આશ્વિન વદ અમાવાસ્યાને દિને શ્રીમન મહાવીર પ્રભુનું આવેલા લેખમાં શ્રીયુત મેતીચંદ ગીરધરલાલ નિર્વાણ થયું હોવાથી તે નિર્વાણદીપોત્સવી ખાસ કાપડીયાને લેખ શ્રી હેમચંદ્રાચાર્યના પ્રાકૃત વ્યાકરણ અંક કાઢયે હતા. આ બે માસમાં પ્રથમ માસમાં પર છેલ્લી મુંબઈની આઠમી ગૂજરાતી સાહિત્ય જ્ઞાનપંચમી અને દ્વિતીય માસમાં મૌન એકાદશી પરિષદ માટે તૈયાર કરેલો ને તેમાં વાચાયો છે તેમાં નામના બે સુપ-ઉપયોગી પર્વે આવે છે ને તે લખાણની શૈલી મનોહર હોવાથી આ નિબંધ સારે નિમિતે આ ઇતિહાસ-સાહિત્ય ખાસ અંક કાઢવામાં શોભે છે, વ્યાકરણની અંદરની તલસ્પર્શિતા, આવઆવ્યા છે. લેખકની અછત બહુ હેવા છતાં જેટલી સ્યક ઊંડું જ્ઞાન તે પંડિત બેચરદાસના “ગૂજરાતનું બને તેટલી જહેમત લઈ આ ખાસ અંક કાઢવામાં પ્રધાન વ્યાકરણ' એ નામને નિબંધ તેજ પરિષદ આવ્યો છે. હવે આશા છે કે આપણા ઉધરતા માટે તૈયાર કરાયેલો ને તેમાં વંચાયેલો, તેમાં જોવામાં યુવાન લેખકે સંસ્કારી લેખો-શોધખોળના નિબંધ આવે છે, આ નિબંધ પુરાતત્ત્વ'ના છેલ્લા અંકમાં