SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનયુગ ૧૦૬ કારત–માગશર ૧૯૮૩ પાટણ, પાટણમાં જણાઈ આવતું હતું. ધર્મવીર અને યુદ્ધવીર પ્રસ્તુત પરિવાડી જેના નામ સાથે બંધાયેલી જનોની વ્યવસ્થા અને આબાદીથી પાટણ એક છે, તે પાટણ નગરનો આ સ્થલે સંક્ષેપમાં પરિચય વખત પૂરી જાહોજલાલી ભોગવતું થયું હતું. વિક્રમ આપવો ઉપયોગી ગણાશે. સંવત ૮૦૨ ના વર્ષમાં પહેલ પ્રથમ “અણહિલવાડ” વા “અણહિલપાટણ એ નામથી પાટણ વસ્યું, અને પાટણ” એ ગુજરાત દેશની રાજધાની-હિન્દુ- દિવસે દિવસે ઉન્નતિ કરતું ચાવડાવંશના રાજાઓની સ્થાનના પ્રાચીન અને પ્રસિદ્ધ શહેરોમાંનું એક છે, છે દાજધાની તરીકે પ્રસિદ્ધ થયું. એનું વાસ્તુસ્થાપન જૈન મંત્રથી થયું હતું, એને ચાવડાવંશના કુલ ૭ સાત રાજાઓએ રાજ્ય વસાવનાર “વનરાજ' નામને ચાવડાવંશનો એક કર્યા બાદ પાટણની રાજ્ય લગામ ચાલુક્ય વંશના બાહોશ શુરવીર રાજપુત્ર હતા. તે નાગેન્દ્રગચ્છના રાજાઓના હાથમાં ગઈ, આ વખતે પણ પાટણ જૈન આચાર્ય શીલગુણસૂરિના પરમ ભક્ત જૈન ઉપા પૂરી જાહોજલાલીમાં હતું. એટલું જ નહિં પણ સક હતા.' પાટણના ચૌલુક્ય રાજાઓએ આસપાસના દેશો જીતી વનરાજ પતે, તેના રાજકારભારિયાનું મંડલ પિતાની રાજસત્તાને વિશેષ વધારો કરવા માંડયો અને તેની પ્રજાને અધિક ભાગ જૈનધર્મી હોઈ પાટણ જે કુમારપાલ સુધી ચાલુ રહે, કુમારપાલ જે ચુસ્ત શહેર એ તે વખતમાં ગુજરાતના જૈનોના ધાર્મિક જૈનધર્મી હતા, તેણે પોતે પણ અનેક લડાઈઓ સામ્રાજ્યની રાજધાની બની ગયું હતું. જેનામાં કરી ઉત્તર મારવાડ, કાંકણ વિગેરે અનેક દેશના ચાલતા તે સમયના સર્વ ગચ્છ અને માતાનું અસ્તિત્વ રાજાઓને છતીને ગુજરાતના મહારાજાધિરાજ તરીકે ૧ વનરાજને બાલ્યકાલમાં જ ઉક્ત શીલગુણસૂરિએ પિતાની સત્તા સર્વોત્કૃષ્ટ બનાવી હતી, પરંતુ ગુજ. આસરે દીધું હતું, તેથી કૃતજ્ઞ પ્રકૃતિના વનરાજે પાછળથી રાતની ઉન્નતિની આ છેલ્લી હદ હતી, એ પછીના પિતે રાજા થતાં જૈનધર્મની કીમતી સેવા બજાવી હતી. ગુજરાતના રાજાઓએ પિતાની સત્તા વધારી હોય એટલું જ નહિ બલકે પાટણમાં નામી જૈન મંદિર બનાવ- ' એમ ઈતિહાસ જણાવતો નથી. આ તે રાજ્યસત્તાની રાવી પોતાની કીર્તિને વિશેષ અમર કરી હતી. વનરાજનું વાત થઈ પણ ગુજરાતમાં અને ખાસ કરીને પાટબનાવેલું આ “વનરાજવિહાર' નામનું વૈત્ય સં. ૧૩૦૧ ણમાં જનધર્મની પ્રબલતા પણ ઓછી ન હતી, માં વિદ્યમાન હતું એ વાત નીચેના શિલાલેખ ઉપરથી ચાવડાવંશના તમામ રાજાઓ જૈનધર્મના પાલનારા જણાશે – નહિં તે ઉપાસક તે અવશ્ય હતા, મંત્રિમંડલ સંવત્ ૧૩૦૧ વર્ષે વિશાખ શુદિ ૯ શુકે પૂર્વમર્ડ અને બીજા રાજકર્મચારિયે પણ પ્રાયઃ જેને હેઈ લિવાસ્તવ્ય મોઢજ્ઞાતીય નાગેન્દ્રા, સુત શ્રેટ જાલ્હેણુપુણ છે. રાજકુક્ષિસમુદ્ભવેન ઠ૦ આસાન સંસારાર... પ્રજાને અન્યધમ વગ પણ જનધર્મને પૂજ્ય દષ્ટિથી પાર્જિતવિરેન અસ્મિન મહારાજશ્રીવનરાજવિહારે જેતે; આ સ્થિતિ ચૌલુક્ય પહેલા ભીમ સુધી ચાલતી નીતિવલીવિસ્તાર.........વિસ્તારિત તથા ચ ઠ૦ રહી. ભીમના વખતમાં તેના વીર દંડનાયક વિમલ આસાકસ્ય મૂર્તિરિય સુત ઠ૦ અરિસિંહેન કારિતા પ્રતિ- અને રાજા વચ્ચે વૈમનસ્ય ઉત્પન્ન થતાં પાટણની ષિતા ...સમ્બન્ધ ગણે પંચાસરાતીર્થે શ્રીશીલગુણ- જિન પ્રજાને કંઈક ધકકે પહોચ્યો હોય તે બનવા રિસંતાને શિષ્ય શ્રી.....દેવચન્દ્રસૂરિભિઃ છે મંગલ જોગ છે. એમ કહેવાય છે કે દંડનાયક વિમલને મહાશ્રી: | વિષે રાજા ભીમના મનમાં કંઈક વિપરીત ભાવ (પાટણમાં પંચાસરાપાર્શ્વનાથના મંદિરમાં રહેલી વનરાજ ની મૂર્તિ પાસેની ઠ૦ આસાકની મૂર્તિને ઉત્પન્ન થયે, ચતુર અને માની વિમલને રાજાના શિલાલેખ) મનની સ્થિતિનું જ્ઞાન થતાં દિલગીરી અને દયાનું ૨ પાટણની રાજગાદી ઉપર નીચેના આઠ ચાવડા- ૧ વનરાજ, ૨ યોગરાજ, ૩ રત્નાદિય, ૪ વૅરિસિંહ, વિંશી રાજાઓ થયા છે ૫ ક્ષેમરાજ, ૬ ચામુંડરાજ, ૭ રાહડ, ૮ સામંતસિંહ,
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy