________________
જનયુગ.
કારતક-માગશર ૧૯૮૩ ઇને રને ર થાય છે. એની સાથે એક જ શબ્દ થાય છે તે બતાવ્યું છે. હેસ્વ અને દીર્ધતા ફેરફારો
જૂદા જૂદા અર્થમાં વપરાતો હોય ત્યારે તેના કેવા રૂ૫ પ્રાકૃતમાં કયા નિયમને અનુસરે છે તે અને બહુ પાકતમાં થાય છે તે ૧૧૫ પછીના બાકીના સૂ. વિસ્તારથી બતાવ્યું છે. જાતિમાં કેટલા ફેરફારો થાય ત્રમાં બતાવ્યું છે. આ આખો વિભાગ ભાષાશા- છે તે પણ વિસ્તારથી બતાવ્યા છે અને રૂપમાં કે સ્ત્રીને માટે અતિ ઉપયોગી છે. કેટલીકવાર અક્ષરોનો ફેરફાર થાય છે તે પણ આ પાદમાં બતાવ્યું છે. વ્યત્યય થાય છે તે પણ બતાવ્યું છે. “કરેણુ” સંસ્કૃત શબ્દના જુદા જુદા આદેશ પણ અહીં બતાવ્યા છે. રૂપ વિકલ્પ જ થાય છે. “વારાણસી” નું વા- આમાં સર્વનામનાં સૂત્રો પર બહુ વિવેચન છે જે નારણ થાય છે. વ્યુત્પત્તિના અભ્યાસીને આ આખો ખાસ મનન કરી વિચારવા યોગ્ય છે. ૧૩૦ મા પાદ ઘણો ઉપયોગી છે. “દષ્ટ્રા” નું તાદા રૂ૫ સૂત્રમાં કહે છે કે પ્રાકૃત ભાષામાં દિવચન નથી, થાય છે. “બહસ્પતિનાં કેટલાં સૂત્ર લાગીને માટે એને સ્થાને બહુવચન થાય છે. ચતુથી વિભક્તિ રણ માળ, મથcmછું રૂપ થાય છે એટલે થાય છે. ત્યાર પછી સંસ્કૃત વિભક્તિમાં પ્રાકૃતિને અપભ્રંશ દ્વારા એનું “ભેસ્પતિ” રૂપ કેમ થયું હશે
અંગે કેટલા ફેરફાર થાય છે તે માટે ઘણાં સૂત્રો એનો ખ્યાલ આવે છે. એવી જ રીતે સર્વ નામનાં બતાવ્યાં છે. સૂત્ર ૧૩૧૧૪૧ સુધીના વિભકિતને “યુષ્યદીય”નું તુ અને “અમદીય” નું
માટે જ લખાયેલાં છે. પરર્મપદ અને આત્માને મvat રૂપ થાય છે. આતે બહુ સાદા દાખલા
ાખવા પદના ધાતુનાં રૂપમાં પ્રાકૃતમાં કેવા આદેશ થાય
, આપ્યા છે, પણ એ આખો વિભાગ મનન કરીને છે તે હકીક્ત ત્યાર પછી આવે છે અને એ સામાસમજવા યોગ્ય છે. શદ્ધ ગુજરાતી શબ્દોનું મૂળ ન્ય નિયમનાં વ્યકિતગત ધાતુમાં પાછા અપવાદે શોધવા માટે આ વિભાગ અતિ મહત્વનો છે અને થાય છે તે પણ સૂત્ર અને ટીકામાં બતાવ્યા છે. વિશુદ્ધ ભાષા લખનારને અને ખાસ કરીને જોડણીના આ તતીય પાદના કુલ સુત્રે ૧૮૨ છે. સિદ્ધરાજને પ્રશ્નનો નીકાલ કરવાને માટે આ વિભાગનો અભ્યાસ ઉદ્દેશીને પ્રશસ્તિમાં લખે છે કે “પૃથ્વીના રાજાઓના ખાસ આવશ્યક છે. એ બીજા પાને છે. પ્રશસ્તિના મુકુટમણિ! તારી કીર્તિ ઊંચે સ્વર્ગભૂવનથી પણ દર શ્લોકમાં સૂરીશ્વર લખે છે કે “ત્રણ ભુવનમાં અદિ. ભમે છે અને નીચે પાતાળના તળીએથી પણ વધારે તીય વીર સિધ્ધરાજ ! શત્રુઓના નગરને ચૂર્ણ કરવાના નીચી જાય છે અને દરિયાની પણ પેલી પાર જાય વિનોદના કારણભૂત થયેલા તમારા જમણા હાથમાં
છે. સ્વભાવને સુલભ એવા એના આવા પ્રકારના શંકરના જમણા હાથ કરતાં એટલો તફાવત છે કે
ઊંચા નીચા ચપળ સ્વભાવને લઈને એણે વાણી એ કામ એટલે મનોરથને દૂર કરતો નથી. શંકરને
ઉપર સંયમ રાખનારા મૂનિઓને એમના મૈનવૃતથી હાથ કામ (કામદેવ)ને હઠાવે છે ત્યારે તમારા જમણા
મુકાવી દીધા છે.”૨મતલબ એ છે કે તમારી હાથમાં એટલી વિશેષતા છે કે એ કામ ઇચ્છા
વિસ્તૃત કીતિને મુનિઓ પણ ગાઈ રહ્યા છે. આવી મનોરથને દૂર કરતો નથી.
રીતે પ્રાકૃત વ્યાકરણના ત્રીજા પાદમાં હકીક્ત આવે છે. તૃતીય પાદ પ્રાકૃત વ્યાકરણના ત્રીજા પાદમાં ધાતુઓના ચોથા અને છેલ્લા પાદમાં સવથી વધારે સૂત્રો પ્રત્યયમાં અને નાના રૂપમાં કેવા ફેરફાર ૨ કુદઈ દાનિતના િત પાતા१ द्विषत्पुरक्षोदविनोदहेतार्भवादवामस्य
मूलादपि ___ भवद्भुजस्य । त्वकीर्तिभ्रमति क्षितीश्वरमणे पारे पयोधेरपि। ___ अयं विशेषो भुवनैकवीर परं न यत्काम तेनास्याःप्रमदास्वभावसुलभैरुच्चावचैश्चापलै
म पाकरोति ॥ स्तेवाचंयमवृत्तयोपि मुनयो मौनव्रतत्याजिताः॥
ચતુર્થ પાદ,