SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વીકાર અને સમાલાચના and compact form, classified and arranged under appropriate headings. A brief historical sketch given in the Sanskrit Preface, the plan and scope of the work fully explained, the extra information of inestimable set forth value embodied in the Introduction, the variety of matters in the appendices, the peculiar feature of the Notanda and other minor details will prove useful alike to the scholar and the layman ܝܙ છેવટે સદ્ગત લાલે પાટણના ભંડારાની વિસ્તૃત સૂચી કરી ` છે કે જે સશાષિત અને પ્રકટ કરવા માટે સર્વ યેાગ્ય સામગ્રીથી વિભૂષિત કરવા માટેનું કાર્યું પડિત લાલચંદ્રનેજ સાંપવામાં આવ્યું છે તે સત્વર બહાર પડે અને તેમાં પંડિતજીને આવેાજ યશ અને ધન્યવાદ સંપ્રાપ્ત થાય એમ ઇચ્છીએ છીએ, મેઘમહોચ-વર્ષમયોષ—મૂલ સંસ્કૃત પદ્યમાં. કર્ણી મેવિજય ઉપાધ્યાય-હિંદીમાં અનુવાદક અને પ્રકાશક પ`ડિત ભગવાનદાસ જૈન. દી શેઠિયા ન પ્રિન્ટીંગ પ્રેસ બીકાનેર. મૂલ્ય રૂ. ચાર). 19 આ ગ્રંથ તેર અધિકારમાં છે. ૧ ઉત્પાત પ્રકરણ, ૨ વાતાધિકાર, ૭ દેવાધિકાર, ૪ સંવત્સરાધિકારગુરૂચારકુલ, ૫ શનિવત્સર નિરૂપણુ, હું અયનમાસ પક્ષ (દન નિરૂપણુ, ૭ વર્ષરાજાદિકથન, ૮ મેધગર્ભ - કથન, ૯ તિાથાલકથન, ૧૦ સૂર્યચાર કથન, ૧૧ ગ્રહગણુ વિમર્શન, ૧૨ દ્વારચતુષ્ટય કથન, ૧૩ શકુન્ નિરૂપણુ. એક ંદરે અમુક વર્ષ કેવું નિવડશે તે સં• બંધી જે જે રાશિ, નક્ષત્ર, વગેરે ચિન્હા જોઇ તેનાં ફલ આમાં આપેલ છે તે વિચારી વમન કરવા માટેના આ ગ્રંથ છે. તેનું હિંદી ભાષાન્તર અનુવાદક ગૂજરાતી હાવા છતાં ઠીક કર્યું છે એમ જણાય છે. પ્રેસ સારૂં શોધ્યું હત તે વધારે સુંદર અને આકર્ષક સ્વરૂપમાં આ ગ્રંથ રજી કરી શકાયા હત છતાં મેાટા ટાઈપમાં ગ્લેઝ કાગળ પર પુસ્તક છપાયેલ છે તે એકદરે સારૂં થયું છે. ૧૮૭ ગ્રંથકર મૈવિજય જખરા જ્યાતિષી, મંત્રશાસ્ત્રો, કવિ, પ`ડિત અને રસજ્ઞ હતા એમ તેમના અનેક ગ્રંથા પરથી જાણી શકાય છે. તે સ્પષ્ટતાથી વિ સ્તારપૂર્વક પૂરવાર કરવા માટે તેમના દરેક ગ્રંથા હસ્તગત કરી તેમાંની અંતર્ગત હકીકતા મેળવી એક જમરા લેખ લખી શકાય તેમ છે. અનુવાદક મહાશયે પ્રસ્તાવનામાં ટુંકમાં હકીકત આપી છે તે ઉપ યુક્ત છે. મુનિમહારાજશ્રી વિચક્ષણવિજય પાસે આ ગ્રંથકારના અનેક ગ્રંથાની હસ્તપ્રતા છે, તે જો ગ્રંથકારનું ચરિત્ર લખવા લેખકને આપવાની કૃપા કરે તા આલેાચનાત્મક સારા પરિચય ગ્રંથકર્તા અને તેમના ગ્રંથાના કરાવી શકાય તેમ છે. તેમના ગ્રંથાનું જેમ વિતરણ અને પ્રકાશન થાય તેમ કરવું યેાગ્ય છે. આ ગ્રંથેા થાડા વખત માટે અમને જોવા તપાસવા માટેજ પૂરાં પાડવામાં આવશે, તે અમે તેવે પરિચય કરાવવા બનતું કરીશું. અનુવાદક મહાશય આ જેવા અન્ય ગ્રંથા—ગણિતસાર સંગ્રહ, ભુવન દીપક સટીક, વાસ્તુસાર ( શિલ્પશાસ્ત્ર ), શૈલેાક્ય પ્રકાશ આદિ જૈન ગ્રંથા સાનુવાદ પ્રકટ કરનાર છે. જાણી આનંદ થાય છે. દરેક જૈન લાયબ્રેરી તેમજ તદ્ન જેના આવા ગ્રંથને ખરીદી ઉત્તેજન આપશે એમ ઇચ્છીશું. જૈનેતર દૃષ્ટિએ જૈન— અથવા જૈનેતર અનેક મધ્યસ્થ વિદ્વાનેાના જૈનધર્મ સંબંધી અભિપ્રાયા– સંગ્રાહક મુનિ મહારાજશ્રી અમરવિજયજી, ૫૦ શા. ડાહ્યાભાઈ દલપતભાઈ, ભરૂચ-મૂલ્ય જાગ્યું નથી. ) આ પુસ્તક પ્રસિદ્ધ કરી એક સારી સેવા પૂજ્ય મુનિશ્રી અમરવિજયજીએ જૈનધર્મ અને સાહિત્યની બજાવી છે એમાં કાઇપણ જાતને શક નથી. ભાષા ગૂજરાતી છે છતાં ટાઇપ બાલમેાધ રાખ્યા છે. તેથી તેના લાભ હિંદી અને મહારાષ્ટ્રી જૈને પણ લઈ શકે તેમ છે. વાસુદેવ ઉપાધ્યે, એક પરમહંસ, રામતીથૅશાસ્ત્રી, લેાકમાન્ય ટિલક, કાકા કાલેલકર, પ્રેા॰ આનંદશંકર ધ્રુવ, શ્રીયુત રાજવાડે આદિનાં વક્તવ્યે પ્રથમ ભાગમાં આપ્યાં છે અને ડા. હર્મન જેકાખીની જૈનસૂત્રેા પરની પ્રસ્તાવનાઓ, હુટવારન,
SR No.536264
Book TitleJain Yug 1926 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherJain Shwetambar Conference
Publication Year1926
Total Pages129
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Yug, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy