________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
સરસ્વતી ચામર ઢોળતાં હતાં. ૧૦
તેમજ આધ-શક્તિ જ શક્તિત્રય રૂપ છે. સપ્તશતીના ક્રમમાં પણ મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી છે. શિવ-શક્તિ ઉમા-શંકરના લગ્ન પછી સંધ્યાકાલથી ચંદ્રોદયનું વર્ણન પણ દષ્ટ્રવ્ય છે. સંધ્યાકાલીન વાદળોની હાર (૨ પીતfપણા: પોમુવાં ઢોટ: (પુ. ૮/૪૮)).
કુંડલિની ચિતિ શક્તિના સ્વરૂપ સાથે મેળ રાખે છે. પછી જોઈએ રાત્રિનું વર્ણન. માની લો કે કાલરાત્રીનું જ વર્ણન છે.''
તમોગુણ વર્ણન પછી રજોગુણ યુક્ત ચન્દ્રોદયનું વર્ણન મહાલક્ષ્મીના સ્વરૂપથી ‘તરિવ રોfમરાવૃતમ્' છે. ક્રમશઃ ચન્દ્રની લક્ષ્મી ક્ષેતિમાં ધારણ કરે છે. જાણે સરસ્વતીનું જ સ્વરૂપ છે.૧૨
ચંદ્રનો યોગતારાની સાથે સમાગમ ‘તારાની વાત સૂચિત કરે છે. ‘વારુકુલ યોગાતારયા યુથને તરત્નવસ્વય શશી' બૌદ્ધોની તારા સાધાના કે દશ મહાવિદ્યાઓમાં તારાનું સ્થાન સુજ્ઞાત છે. તેમજ કાલી અને તારા દશ મહાવિદ્યાલયોમાંથી કવિને અભિપ્રેત છે. દશ મહાવિદ્યાઓના બે વર્ગમાં વહેંચાય છે.
વિશ્વામિત્રની યજ્ઞવેદીનું વર્ણન - 'वीक्ष्य वेदिमथ रक्तबिन्दुभिर्बन्धुजीवपृथुभिः प्रदुषिताम्.... ચુતવિદૂત યુવાન્ ' (પૃ. 3/ર૧) અને લવણાસુરવધ પ્રસંગ'धूमोधूम्रो वसागन्धी ज्वालाबभ्रुशिरोरुहः,
વ્યારા પરિવારના પ્રરિવ નટુ : ' (પુ. ૨૫/૬)
આસુરવર્ણન દ્વારા કવિ સ્મશાનસાધનાનું જ્ઞાન પ્રગટ કરે છે. ભવભૂતિના માલતીમાધવમાં કપાલકુડલા અને સ્મશા ‘સાધનારત કપાલી અઘરઘંટ યા દેવીના દેશકુમારચરિતમાં મન્નગુપ્તની સાધના અર્થાત બાણના ચંડિકાયતનના ભૈરવાચાર્યની યાદ અહીં આવે છે.
યુદ્ધ વર્ણનમાં મન્દ્રસિદ્ધિ આગ્નેયાન્ન, વાયવ્યાસ્ત્ર, વારુણાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર વગેરે અસ્ત્રોનું વર્ણન મળે છે. વસિષ્ઠના ‘અથર્વનિ:' (ધુ. ૨/૫૨) બતાવ્યું છે. ‘વસિઝમોક્ષણનાત:' (પૃ. ૫/૨૭) બતાવ્યું છે કે વસિષ્ઠ મવિત હતા. રઘુવંશમાં ગન્ધર્વે અજને સંમોહનાસ્ત્ર આપ્યું છે. 13
વાલ્મિકી પણ “મન્નકૃત' કવિ છે." વિશ્વામિત્ર પણ “મન્ત્રવિદ્ર કવિ છે. તાડકાવધ પ્રસંગે તેમને રામને મંત્ર આપ્યો છે‘મૈત્રતઝમથ મદ્રવ: પ્રાપમાનતોષિાત્ ' (પૃ. ૨૨/૨૨) ખુદ વિશ્વામિત્રે રામ અને લક્ષ્મણને બલાતિબલાવિદ્યાનું જ્ઞાન આપ્યું છે. ૧૫ આમ કાલિદાસ મ7 પરંપરાઓથી સુજ્ઞાત હતા. મત્ર-તત્રમાં દીક્ષાવિધિનું અધિક મહત્ત્વ છે. કાલિદાસે દીક્ષાવિધિનું સારી રીતે સંક્ષિપ્ત વર્ણન આપ્યું છે.'
મોત–ની સિદ્ધિઓ તો ચમત્કૃતિના પરમ આકર્ષણને જન્મ આપે છે. યોગથી પ્રાપ્ત માનસી સિદ્ધિનું વર્ણન મહાકવિએ શાકન્સલમાં શકન્તલાની વિદાય વખતે વનદેવતાઓના યોગદાનમાં કર્યું છે. સાથે-સાથે કવિએ મત્રસિદ્ધ શસ્ત્રોના પ્રભાવ સિવાય અન્ય સિદ્ધિઓનું વર્ણન પણ કર્યું છે.
કાલિદાસની કૃતિઓમાં મગ્નતત્વ
For Private and Personal Use Only