________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાગોમાં છે, એ સિવાય ઘણું ખરું બન્ને શાખાના બૃહદારણ્યકો એકબીજા સાથે ઓછું વતું સામ્ય ધરાવે છે. બૃહદારણ્યક ઉપનિષદ (કાવશાખા)
બૃહદારણ્યક ઉપનિષદ (શતપથ બ્રાહ્મણમાધ્યદિન શાખા
- ચૌદમો કાંડ) અધ્યાય-૧, બ્રાહ્મણ - ૧ થી
અધ્યાય-૪, બ્રાહ્મણ - ૧ થી ૪ અધ્યાય-૨, બ્રાહ્મણ - ૧ થી ૬
અધ્યાય-૫, બ્રાહ્મણ - ૧ થી ૫ અધ્યાય-૩, બ્રાહ્મણ - ૧ થી
અધ્યાય-૬, બ્રાહ્મણ - ૧ થી ૧૧ અધ્યાય-૪, બ્રાહ્મણ - ૧ થી ૬
અધ્યાય-૭, બ્રાહ્મણ - ૧ થી ૩ અધ્યાય-૫, બ્રાહ્મણ - ૧ થી ૧૫
અધ્યાય-૮, બ્રાહ્મણ - ૧ થી ૧૫ અધ્યાય-૬, બ્રાહ્મણ - ૧ થી ૫
અધ્યાય-૯, બ્રાહ્મણ - ૧ થી ૪ કુલ- ૬ અધ્યાય, ૪૭ બ્રાહ્મણ
કુલ - ૬ અધ્યાય, ૪૨ બ્રાહ્મણ
શતપથ બ્રાહ્મણ (માધ્યદિન શાખા)માં બૃહદારણ્યક ઉપનિષદની શરૂઆત કયા દૃ પ્રજ્ઞાપત્યા: | તેવાક્ષાસુર 8... | (૧૪-૪-૧-૧) મન્નથી થાય છે, જયારે બૃહદારણ્યક ઉપનિષદ (કાવશાખા)માં ઉપરોક્ત મગ્ન પહેલા અધ્યાયના ત્રીજા બ્રાહ્મણમાં જોવા મળે છે.
કાવશાખા અને માધ્યદિન શાખા વચ્ચે પાઠભેદ છે એની નોંધ બ્રહ્મસૂત્રકારે પણ લીધી છે.
શારીરોમf fહ મેર્તનમીયતે || (બ. સૂ. ૧-૨-૨૦) અને શરીરમાં રહેનાર જીવાત્માને અન્તર્યામી માની શકાય નહિ, કારણકે કાવ અને માધ્યદિન એ બંને શાખાના અનુયાયીઓ અન્તર્યામીથી જીવાત્માનો ભેદ કરીને આને અર્થાત્ જીવાત્માને ભણે છે - માને છે.
આ સૂત્રમાં ૩૫ડપ એટલે “કાવ અને માધ્યદિન એમ બન્ને શાખાના વિદ્વાનો” એમ કહ્યું છે. એની સ્પષ્ટતા શંકરાચાર્યે એમના ભાષ્યમાં કરી જ છે. અહીં પ્રશ્ન એ છે કે, “પરમાત્મા જીવાત્માનું નિયમન કરે છે કે નહિ ?' તેનો કાવશાખા મુજબ ઉત્તર એ છે કે, તે વિજ્ઞાને વિઝન વિજ્ઞાનાન્તરો ૬ વિજ્ઞાન – વેઢ ણ વિજ્ઞાનં શરીરં યો વિજ્ઞાનમન્તરો યમથષ માત્માડતગમૃત: | અર્થાતુ જે વિજ્ઞાનમાં રહેતો હોઈને, વિજ્ઞાનની અંદર છે, જેને વિજ્ઞાન નથી જાણતું, વિજ્ઞાન જેનું શરીર છે, અને જે અંદર રહીને વિજ્ઞાનનું નિયમન કરે છે એ તારો અન્તર્યામી અમૃત આત્મા છે.
અહીં “વિજ્ઞાન' શબ્દનો અર્થ સ્પષ્ટ થતો નથી. એનો અર્થ જીવાત્મા, બુદ્ધિ, વિશેષજ્ઞાન વગેરે પણ થઈ શકે, જ્યારે આ વાતની સ્પષ્ટતા માધ્યદિન શાખામાં કરેલી જ છે. શંકરાચાર્યે લખ્યું કે ‘ા માત્માન તકન | રૂત્યભિપ્તાવિત્યારે અત્યાત્મશબ્દ: શારીરથ વાવ: | આમ, અહીં આત્મ શબ્દ શરીરધારી જીવાત્માનો વાચક છે એ સ્પષ્ટ છે.
આટલી ચર્ચા કર્યા બાદ હવે આપણે ક્રમશઃ બૃહદારણ્યક ઉપનિષદની કાવશાખા અને માધ્યદિનશાખા વચ્ચેના પાઠભેદ જોઈશું. કાવ શાખાનો પાઠ
માધ્ધદિન શાખાનો પાઠ (૧) થ દ યાજ્ઞવી નાવદ્રાન !
अथ ह याज्ञवल्क्य आवव्राज स તમ, ઢોવાવ યાજ્ઞવજય... “
होवाच जनको वैदेहो याज्ञवल्कय... ।
૧
સામીપ્યઃ પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ – સપ્ટે., ૨૦૦૭
For Private and Personal Use Only