________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
લેખકોને વિજ્ઞપ્તિ
‘સામીપ્ય’માં પ્રકાશિત કરવા માટે લેખકોએ પૃષ્ઠની એક જ બાજુએ શાહીથી સુવાચ્ય અક્ષરે લખેલા લેખ મોકલવા વિનંતી છે. શક્ય હોય તો લેખો ટાઈપ કરી મોકલવા જરૂરી છે. ગૂજરાત વિદ્યાપીઠ જોડણીકોશ પ્રમાણેની જોડણી રાખવી આવશ્યક છે. લેખની મૂળ પ્રત જ મોકલવી. લેખનું લખાણ ૩,૦૦૦ શબ્દોથી વધુ લાંબું ન હોવું
જોઈએ. ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્ત્વ અને યુરોપ અને અન્ય દેશો માટે
પ્રાચ્યવિદ્યાને લગતા કોઈ પણ વિષય પરનો સંશોધનાત્મક કે ઉચ્ચ કક્ષાનો લેખ જ સ્વીકારવામાં આવશે. લેખકોએ પાદટીપમાં સંદર્ભગ્રંથનું નામ, એના લેખક કે સંપાદકનું નામ, આવૃત્તિ, પ્રકાશનસ્થળ, વર્ષ વગેરે વિગતો દર્શાવવી આવશ્યક છે. લેખની સાથે જરૂરી ફોટોગ્રાફ, રેખાંકનો વગેરે મોકલવાં આવશ્યક છે.
અન્યત્ર પ્રગટ થવા મોકલેલાં લખાણ આ સામયિક માટે મોકલવાં નહીં. અહીં પ્રગટ થતા લેખોમાં વિચારો લેખકના છે. તેની સાથે સંપાદકો હમેશાં સહમત છે એમ માનવું નહીં. સામયિકનાં આ લખાણ કોપીરાઈટથી સુરક્ષિત કરવામાં આવે છે.
આ સામયિકમાં પ્રસિદ્ધ થયેલા લેખની ૫ ઑપ્રિન્ટ્સ લેખકોને આપવામાં આવશે. ગ્રંથાવલોકન માટે
ગ્રંથની સમીક્ષા કરાવવા માટે પુસ્તકની બે નકલ મોકલવી અનિવાર્ય ગણાશે. જે પુસ્તકની એક નકલ મળી હશે તેની સમીક્ષાને બદલે એ અંગે સાભાર સ્વીકાર નોંધમાં એનો સમાવેશ કરવામાં આવશે. પુસ્તક સમીક્ષાને યોગ્ય છે કે કેમ એનો નિર્ણય સંપાદકો કરશે.
પુસ્તકના સમીક્ષકને એમના અવલોકનની પાંચ ઑફપ્રિન્ટ્સ તથા એમણે અવલોકન કરેલ ગ્રંથની નકલ ભેટ અપાશે.
-સંપાદકો
વર્ષમાં ચાર અંક બહાર પડે છે :
એપ્રિલ-જૂન, જુલાઈ-સપ્ટેમ્બર, ઑક્ટોબર-ડિસેમ્બર અને જાન્યુઆરી-માર્ચ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લવાજમ
ભારતમાં : રૂા. ૧૦૦/- (ટપાલ ખર્ચ સાથે) છૂટક અંકની કિંમત : રૂ. ૭૦/પરદેશમાં : યુ.એસ.એ. માટે ૮ ડોલર (ટપાલ ખર્ચ સાથે)
૩.૫૦ પૌંડ (ટપાલ ખર્ચ સાથે) લવાજમ માટેનું વર્ષ એપ્રિલથી માર્ચ
મ. ઓ. પત્રો, લેખો ચેકો વગેરે ‘નિયામક, ભો.જે. અધ્યયન-સંશોધન-વિદ્યાભવન, હ.કા. આર્ટ્સ કૉલેજના કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯, એ સરનામે મોકલવા. જાહેરાતો
આ ત્રૈમાસિકમાં જાહેરાતો આપવા માટે લખો :
સંપાદક, ‘સામીપ્ય' ભો.જે.અધ્યયન સંશોધન વિદ્યાભવન, હ.કા.આર્ટ્સ કૉલેજના કમ્પાઉન્ડમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯. જાહેરાતના દર
અંદરનું પૃષ્ઠ આખું
અંદરનું પૃષ્ઠ અડધું આવરણ બીજું/ત્રીજું આવરણ ચોથું
રૂા. ૫૦૦/રૂા.૨૫૦/રૂા.૧૦૦૦|રૂા. ૨૦૦૦|
પ્રકાશક : ડૉ. રશ્મિકાન્ત મહેતા
નિયામક, ભો.જે.વિદ્યાભવન, હ.કા.આર્ટ્સ કૉલેજ કમ્પાઉન્ડ,
અમદાવાદ-૩૮૦૦૦૯ ફોન : ૨૬૫૮૮૮૬૨ પ્રકાશન વર્ષ : સપ્ટેમ્બર, ૨૦૦૭
: મુદ્રક ઃ ક્રિષ્ના ગ્રાફિક્સ
For Private and Personal Use Only
૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૧૩, ફોન : ૨૭૪૯૪૩૯૩