________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આદ્યતંત્રી સ્વ. માનસંગજી બારડ
ટ્રસ્ટીમંડળ ડો. કે. કા. શાસ્ત્રી, સ્વ. ડૉ. ચિનુભાઈ નાયક, ડૉ. ભારતીબહેન શેલત, પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ
પથિક
વિ.સં.૨૦૬૧
વર્ષઃ ૪૫
સંયુક્ત અંક: ૪-૫-૬-૭-૮-૯
જાન્યુ. થી જૂન ૨૦૦૫
સૂચના – પથિક દર ત્રીજા અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રસિદ્ધ થશે. પછીના ૧૫ દિવસમાં અંક ન મળે
તો સ્થાનિક પોસ્ટ ઓફિસમાં લેખિત ફરિયાદ કરવી અને નકલ અમને મોકલવી. - પથિક સર્વોપયોગી વિચારભાવના જ્ઞાનનું સામયિક છે. જીવનને ઊર્ધ્વગામી બનાવતાં અભ્યાસપૂર્ણ
અને શિષ્ટ મૌલિક લખાણોને સ્વીકારવામાં આવે છે. - પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની લેખકોએ કાળજી રાખવી. - અંગ્રેજી, ગુજરાતી અથવા હિન્દી લેખ સારા અક્ષરે શાહીથી અને કાગળની એક જ બાજુએ લખેલી
હોવી જોઈએ. લેખમાં કોઈ અન્ય ભાષાનાં અવતરણ મૂક્યાં હોય તો એનો ગુજરાતી તરજૂમો
આપવો જરૂરી છે. - પથિકમાં પ્રસિદ્ધ લખોના વિચારો-અભિપ્રાયો સાથે તંત્રી સહમત છે એમ ન સમજવું. - અસ્વીકૃત કૃતિ પાછી મેળવવા જરૂરી ટિકિટો આવી હશે તો તરત પરત કરાશે.
પથિકનું વાર્ષિક લવાજમ રૂ. ૧૦૦/- છે.
આજીવન સભ્યપદ રૂ. ૫૦૧/- છે. - મ.ઓ., કાફ્ટ-પત્રો માટે લખો.
પથિક કાર્યાલય C/o. ભો. જે. વિદ્યાભવન, એચ. કે. કોલેજ કેમ્પસ, આશ્રમ રોડ, અમદાવાદ-૯
પથિક કાર્યાલય વતી મુદ્રક-પ્રકાશક : પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ, C/o. ભો.જે.વિદ્યાભવન, એચ.કે.કૉલેજના કેમ્પસમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૯ મુદ્રણસ્થાન : ક્રિષ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ ફોન : ૨૭૪૯૪૩૯૩, મોબા. ૯૪૨૬૩૦૨૬૪૦
For Private and Personal Use Only