________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્વ. માનસંગજી બારડ સ્મારક ટ્રસ્ટ ટ્રસ્ટી-મંડળ
ડૉ. કે. કા. શાસ્ત્રી, ડૉ. ચિનુભાઈ નાયક, ડા. ભારતીબહેન શેલત, પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ
પથિક
સૂચના
પથિક દર ત્રીજા અંગ્રેજી મહિનાની ૧૫મી તારીખે પ્રસિદ્ધ થશે. પછીના ૧૫ દિવસમાં એક ન મળે તો સ્થાનિક પોસ્ટ ઑફિસમાં લેખિત ફરિયાદ કરવી અને નકલ અમને મોકલવી.
વર્ષ : ૪૦ અંક : ૧૦-૧૧-૧૨ વિ.સં.૨૦૫૬ સન ૨૦૦૦ઃ જુલાઈ-ઓગસ્ટ-સપ્ટે. પથિક સર્વોપયોગી વિચારભાવના
અનુક્રમ
સંપાદકીય
સંખારીના શ્રીનીલકંઠમહાદેવ મંદિરનું અનુગુપ્તકાલીન સેવ્ય એકમુખલિંગ
રણી પિદ્મનીની સમસ્યા
ગુજરાતનો વાગડ સાથે સંબંધ લાલદાસકૃત વીતક
શાહજાદા દરશિકોહની વ્યથા-કથા
સમાજસુધારક અને સ્વાતંત્ર્ય સેનાની લક્ષ્મીદાસ ગ્રેજી તેરસી
મુનીન્દ્ર વેણીશંકર જોશી
ડૉ. ઈશ્વરલાલ ઓઝા
પ્રા.ડૉ. એલ. ડી. જોશી ૧૧
પ્રેમાભાઈ વણકર 'વિનીત' ૩
પ્રા. પ્રદ્યુમ્ન બી. ખાચર ૯૫
સરદાર પટેલ અને ભારતીય મુસ્લિમ-૨
સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ અને સરદાર પટેલ
કેટલીક કહેવતોમાં ઇતિહાસદર્શન
ગુજરાતનો એક નવતર સત્યાગ્રહ :
મલાવ જંગલ સત્યાગ્રહ
ડૉ. જયકુમાર ર. શુક્લ
ડૉ. મબ દેસાઈ
પ્રા. પ્રફુલ્લા જે. રાવલ
પ્રા,ડૉ, ધર્મેશ સી. પંડ્યા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પથિકનું વાર્ષિક લવાજમ રૂા. ૫૦ આજીવન સભ્યપદ રૂા. ૪૦૧
છે.
છે.
૧
3
૨ ૧
૨૪
૨૮
૯૧
સૈનક સોની ૩૭
For Private and Personal Use Only
અને જ્ઞાનનું સામયિક છે. જીવનને ઊર્ધ્વગામી બનાવતાં અભ્યાસપૂર્ણ અને શિષ્ટ મૌલિક લખાણોને સ્વીકારવામાં આવે છે.
પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી
પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની લેખકોએ કાળજી રાખવી. કૃતિ સારા અક્ષરે શાહીથી અને કાગળની એક જ બાજુએ લખેલી હોવી જોઇએ. કૃતિમાં કોઇ અન્ય ભાષાનાં અવતરણ મૂકયાં હોય તો અનો ગુજરાતી તરજૂમાં આપવો જરૂરી છે.
કૃતિમાંના વિચારોની જવાબદારી લેખકની રહેશે.
r
પથિકમાં પ્રસિદ્ધ થતી કૃતિઓના વિચારો અભિપ્રાય સાથે તંત્રી સહમત છે એમ ન સમજવું. અસ્વીકૃત કૃતિ પાછી મેળવવા જરૂરી ટિકિટો આવી હશે તો તરત પરત કરાશે.
મ. ઓ. ડ્રાફ્ટ-પત્રો માટે લૂખો
પથિક કાર્યાલય
(૦. ભો. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ,
24451916-320000
પચિક કાર્યાલય વતી મુદ્રક પ્રકાશક : પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ, C!. મો. જે. વિદ્યાભવન, એચ. કે. કૉલેજના કેમ્પસમાં, આશ્રમ રોડ, અમદાવાદ-મુદ્રણસ્યા : ક્રિષ્ના ગ્રાફિક્સ, ૯૬૬, નારણપુરા જૂના ગામ, અમદાવાદ-૩૮૦૦૧૩ * ફોનઃ ૭૪૯૪૩૯૩. dl. 14-3-2000