________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાયિક
. માનસંગજી બારડ સ્મારક ટ્રસ્ટ ટ્રસ્ટી-મંડળ
સૂચના ડો. કે. કા. શાસ્ત્રી, ડાં, ચિનુભાઈ નાયક, ડે. નાગજીભાઈ ભટ્ટી,
પથિક પ્રત્યેક અંગ્રેજી મહિનાની છે. ભારતીબહેન શેલત, પ્રો. સુભાષ બ્રહ્મભટ્ટ
૧૫મી તારીખે પ્રસિદ્ધ થાય છે. પછીના ૧૫ દિવસમાં અંક ન મળે | તો સ્થાનિક પોસ્ટ ઓફિસમાં લિખિત ફરિયાદ કરવી અને નકલ
અમને મોકલવી. વર્ષ ૩૮ મું] માઘ, સં. ૨૦૫૪ : ફેબ્રુઆરી, ૧૯૯૮ [ અંક ૫ | પથિક સર્વોપયોગી વિચારભાવના અનુક્રમ
અને જ્ઞાનનું માસિક છે. જીવનને
ઊર્ધ્વગામી બનાવતાં અભ્યાસપૂર્ણ કલા વારસાની રખેવ થી
ડૉ. પ્રિયબાળા શાહ ૧
અને શિષ્ટ મૌલિક લખાણોને ર માજિક તેમજ ઐતિહાસિક સંદર્ભોત તરીકે
સ્વીકારવામાં આવે છે. બારોટ અને ચારણી સાહિત્યનું મહત્ત્વ
ડૉ. કે. સી. ‘બારોટ ૪ પ્રસિદ્ધ થઈ ગયેલી કૃતિને ફરી
પ્રસિદ્ધ કરવા માટે ન મોકલવાની ગાંધોયુગ પહેલાં ગુજરાત વ્યક્ત કરેલા
લેખકોએ કાળજી રાખવી. આર્થિક રાષ્ટ્રવાદનું સ્વરૂપ
પ્રો. વિકેશ એસ. પંડ્યા ૯
કૃતિ રણ અક્ષરે શાહીથી અને સમાજસુધારક મહારાજા સયાજીરાવ
કાગળનો એક જ બાજુએ લખેલી ગાયકવાંડ(ત્રીજા)
પ્રો. રેખા ભાવસાર ૧૧
હોવી જોઈએ. કૃતિમાં કોઈ અન્ય
ભાષાનાં અવતરણ મૂક્યાં હોય તો ગુજરાતમાં આધુનિક સંત-કવિતામાં
એનો ગુજરાતી તરજૂમો આપવો અભિનવ પ્રયોગ- હર્ષદેવ માધવ'
ડૉ. નવનીત જોશી ૧૪ | જરૂરી છે.
કૃતિમાંના વિચારોની જવાબદારી
લેખકની રહેશે. ગ્રાહકોને વિનંતિ :
પથિકમાં પ્રસિદ્ધ થતી કૃતિઓના લવાજમો મોકલનાં તેમજ અન્ય પત્રવ્યવહાર કરતાં પોતાનો માહકનમ્બર
વિચારો-અભિપ્રાયો સાથે તંત્રી અવશ્ય નોંધવો. ગ્રાહકનમ્બર નહિ મળતાં ઇન્ડેક્સ-સ્લિપો તેમજ કેટલીકવાર માહક
સહમત છે એમ ન સમજવું. નોંધપોથી તપાસતા ઘણું કષ્ટ પડે છે. આજીવન સહાયક તેમજ વાર્ષિક ગ્રહકો બેઉ
અસ્વીકૃત કૃતિ પાછી મેળવવા માટે આ વિનંતિ છે.
જરૂરી ટિકિટો આવી હશે તો તરત લવાજમો : વાર્ષિક ગ્રાહકોનાં ઘણાં લવજમો હજી બાકી છે. પોતાનું વર્ષ
પરત કરાશે. પૂરું થતાં જ લવાજમ મોકલી આપવું કે જેથી ગ્રાહક તરીકે ચાલુ રહેવા માગે છે
નમૂનાના અંકની નકલ માટે કે નહિ એ સ્પષ્ટ બાય.
પ00 ની ટિકિટ મોકલવી.
મ.ઓ. ડ્રાફટ-પત્રો માટે લખો : વાર્ષિક લવાજમ રૂ. ૩૫/- પાંત્રીસ : છૂટક નકલના રૂ.૪-૫0 T
પશ્ચિક કાર્યાલય 1 ટપાલ ખર્ચ સાથે : આજીવન સહાયકના રૂ. ૪૦૧/
(Cho. ભો. જે. વિદ્યાભવન,
આશ્રમ રોડ, | લવાજમ માટે મ.ઓ. યા બેન્ક ડ્રાફટ ‘પથિક કાર્યાલય'ના નામનો I
અમદાવાદ-૩૮૦૦૦૮ કઢાવી મોકલવો.
એ કાળે એકલો.
પથિક કાયાલય વતી મુદ્રક પ્રકાશક: પો. સુભાષ બ્રહ્મભટ્ટ, Cho. ભો. જે. વિદ્યાભવન, એચ. કે. કૉલેજના કેમ્પસમાં, આશ્રમ રોડ, અમદાવાદ-૯ મુદ્રસ્થાન : કિન્નડ ગ્રાફિક્સ, ૯ ૬, નારણપુરા ના ગામ અમદા:સાદ-૩૮૦૦૧૩ ફોન : 9૪૮૪૩૯? . તા. ૧૫-૧૨-૯
For Private and Personal Use Only