SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - રોજ થયું. શ્રી. મણિલાલ કોઠારીના પ્રમુખપદ નીચે ૧૪ ડિસેમ્બર, ૧૮ર૯ ના રોજ બપોરે ત્રણ કલાકે પરિષદને પ્રારંભ થયો. - પરિષદના પ્રથમ દિવસે ખેડૂતોને પરિષદમાં આવતા રે રાજયે વિવિધ પ્રયાસ કર્યા હતા. પરિષદમાં ભાગ લેવા આસપાસનાં ગામડાંઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો વઢવાણ આવ્યા હતા. આ ખેડૂતોને ઠાકોર સાહેબ બોલાવે છે એવા બહાના હેઠળ રીતસર ઉપાડી જવામાં આવ્યા, આવા ખેડૂતોને દરબારી ઉતારે મીઠું ભોજન જમાડી પરિષદમાં આવતા અટકાવવામાં આવ્યા, આમ છતાં ખારવા અને અન્ય બહાદુર ખેડૂતોએ પરિષદમાં મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ઠાકરસાહેબના અનેક પ્રયાસો છતાં પરિષદમાં પ્રથમ દિવસે પ૦૦ ખેડૂ હાજર રહ્યા હતા. ૧૮ કાઠિયાવાડ રાજકીય પરિષદના મંત્રી શ્રી. દેવચંદભાઈ પારેખ, મહાત્મા ગાંધીજી, ધી, પિટલાલ ચુડગર, કી. નાતાલિયા, શ્રી. ડી. એન જોશી, શ્રી. ગુલાબરાય દેસાઈ અને બી. બળવંતરાય મહેતાએ પરિષદને પિતાને શુભેચ્છા સંદેશ મોકલ્યા હતા. પરિષદને પ્રારંભ સ્વાગત-પ્રમુખ શ્રી, મેહનલાલ સંઘવી સ્વાગત પ્રવચનથી થયું હતું. શ્રી. સંઘવીએ પિતાની ધીરગંભીર શૈલીમાં વઢવાણુને ખેડૂતોનાં વીતકો વ્યક્ત કર્યા હતાં. એમણે વઢવાણ રાજ્યતંત્રના અંધારપછેડા નીચે તત્ર દૃષ્ટિપાત કર્યો હતે. રાજ હેલથી ગરીબ ખેડૂતની ભાંગી તૂટી ઝૂંપડી સુધી લંબાતી રેખાઓ એમને પિતાની ભાષામાં રજૂ કરી હતી. રવાગત-પ્રમુખના ભાષણ પછી પ્રમુખ શ્રી, મણિલાલ કોઠારીએ પિતાનું વ્યાખ્યાન આપયું હતું. એમણે પોતાના વ્યાખ્યાનમાં વઢવાણ રાજ્યના અંધેર વહીવટની સમાલોચના કરતાં કહ્યું હતું કે જવાબદાર રાજ્યતંત્રના પ્રથમ હપ્તા તરીકે સ્થાનિક મ્યુનિસિપાલિટીની રચના ચૂંટણીના ધોરણે કરવી જોઈએ. ગયા જાન્યુઆરી માસમાં શ્રી, કરસાહેબે ચૂંટણીના ધોરણે મ્યુનિસિપાલિટી બનાવવાની ઈચ્છા બતાવી હતી અને બંધારણ ઘડવા કમિટી નીમી હતી. મારા જાણવા મુજબ સહુ કમિટીએ પિતાને ખરડે શ્રી હર પાસે પેશ કર્યો છે છતાં એ વિશે હૈઈ જ કાર્યવાહી થઈ જણાતી નથી.” પ્રજાકીય અધિકાને વાચા આપતા પ્રમુખશ્રીના ભાગ્ય પછી પહેલા દિવસનું પરિષદનું કાર્ય પૂર્ણ થયું હતું. બીજે દિવસે વિયનિર્ણાયક સમિતિની બેઠક મળે, સાર નથી બપેરે બાર સુધી એ ચાલી, જેમાં વિવિધ પ્રજાકીય ક પસાર થયા. શ્રી. ફૂલચંદભાઈ શાહે જવાબદાર રાજતંત્રને કરાવ રજૂ કરતાં એક બે સારી બાબતે વિશે પ્રકાશ પાડયો હતો. એમણે કહ્યું હતું : કાકરસાહેબને માણસ કરતાં ઘેડા વધુ વહાલા લાગે છે, કારણ કે રૂ. ૩૦,૦૦૦ યતની કેળવણી પાછળ ઠારસાહેબ ખચે છે, જ્યારે ઘોડાના તબેલા પાછળ ઠાકોર સાહેબનું વાર્ષિક ખર્ચ - શ્રી, લચંદભાઈ શાહના જવાબદાર રાજ્ય તંત્રના ઠર નું મન થી બે લાલ દવેએ કર્યું. આ ઠરાવ પછી ખેડૂતોનાં વીતકે દૂર કરવા, દવાખાનાને લગત, રાજગાદીએ રોજ બેસે ત્યારે નજરાણું આપવાને વિરોધ કરતા, લગ્ને લગ્ન ચાદલાને વિરોધ કરતે, વિવેકી અને અન્ય ધાગા રદ કરતે, વગેરે ઠરાવ પસાર થયા હતા. બીજે દિવસે પરિષદમાં ખાસ હાજરી આપી શ્રી. બળવંતરાય મહેતા અને લીંબડીવાળા શ્રી. નાથાલાલ શાહ આવ્યા હતા. શ્રી, નાથાલાલ શાહ પિતાનું દખ્યાને કહ્યું હતું : પરિષદના પ્રારંભ કરીને વઢવાણની પ્રજાએ શુભ શરૂઆત કરી છે. હવે પરિવારનું કાર્ય અખંડ ઉત્સાહથી આગળ ધપાવી ઝાલાવાડની પ્રજાનું માર્ગદર્શન કર ને” જૂન ૧૯૯૨ પથિ ૨૪ For Private and Personal Use Only
SR No.535369
Book TitlePathik 1991 Vol 31 Ank 09
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy