SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખૂબ જ ઝડપથી પ્રસાર થયા. આ પ્રસાર એ દિશામાં થયા: એક યુરાપ બાજુ અને બીજો એશિયા માજુ,૨૭ પરંતુ ધણાંએક સ્થળેએ સ્વતંત્ર વિકાસને નકારી શકાય એમ નથી. દાખલા તરીકે લેવેલેન ખાતેના આ અસ્માયાગને એલ્યુવાનનો ઊત્તરીય વિકાસ કહેવાય છે, પણ્ એ સ્વતંત્ર રીતે વિકસિત હથિયારો છે એવું પણ ધણા માને છે.૨૮ અત્રે મા યાદ રાખવું ઘટે કે શારીરિક ક્ષમતાઆથી નિતિ પ્રારંભિક તકનીકીય પ્રક્રિયા છૂ་*ણુકુઠાર સ્તર માત્રથી જ શરૂ થાય છે; લેવેલાન ખાતે માનવ-અવશેષોને અભાવ જોકે એઉ તર્કોને છેલ્લે તે અધર જ રાખે છે. એશિયા તરક પ્રસરેલ શાખાની ધારણા પણ ઘણી વિસ`ગતાથી ભરેલી છે. દાખલા તરીકે આ ખડમાં કેમ ખૂબ જ લાંબા સમય સુધી પ્રારંભિક અપરિપકવ ચીલાચાલુ હથિયારપરંપરા ચાલુ રહી ? આ વધુ સશયાત્મક ત્યારે બની જાય છે કે જ્યારે આપણને જાણ થાય છે કે અન્ય ભાગેામાં હેમા-રેકટસે એશુલિયન પ્રકારનાં હથિયારા બનાવવાં ચાલુ કરી દીધાં હતાં અને આ તકનીકની એશિયાઈ માનવાને ખબર જ ન પડી હોય એવુ` પણુ નથી. દાખલા તરીકે ચીન ભારત અને પાકિ સ્તાનની સીમા પર એશુલિયન હથિયારા છૂંદણુ-કુઠારા સાથે મળ્યાં છે. જ્યાંસુધી કચ્છના પ્રશ્ન છે ત્યાંસુધી આપણે રામશ્ર. પુરાતત્ત્વવિદ્યા ક્ષેત્રે થયેલ સશોધનાને આધારે ત્યાંનાં હથિયારાને નજર સમક્ષ રાખીએ તો જણાશે કે આઘામ છૂંદણ-કુઠાર આપણે ત્યાં પણ ભુટાક્રિયા ગામેથી મળ્યા છે, જે એશુલિયન પ્રકારના છે. આપણી હાથકુહાડીએ એશુલિયન પ્રકારની છે તેથી આ તે! સ્પષ્ટ છે કે આદ્યાત્મયુગની જાણીતી બેઉ હથિયાર–તકનીક આપણા આદિ માનવા જાણતા હતા. અથવા તા એમ કહીએ કે આ તકનીકને જાણનારા માનવા આપણે ત્યાં થઈ ગયા. આ હવે નિવિવાદ છે કે જે આફ્રિકન ઍસ્ટ્રાલેાપિથેકસની શાખા ઉત્ક્રાંતે દરમ્યાન એશિયામાં આવી હશે તેા અને જો ભારત ડીપકલ્પ ખાજુ પ્રસરી હશે તો કચ્છ એના માટે એક સારા ભૂ-સેતુ સમાન હતા, એશુલિયન પ્રકારનાં હથિયારા આપણે ત્યાં ભૂજમાં કનૈયા એ કૂખે પૈયા તેર ભચાઉમાં ખીજ પાસર અને નખત્રાણામાં ઉગેડી ગૂ'તલીગઢ, ચરખડા, લખવત ખાતે ખર'દા, ખર`દા થેગણી અને ગાઘ સેડી ખાતે યત્ર-તંત્ર અલ્પ માત્રામાં પ્રાપ્ત થયાં છે. ૨૮ શૌથી અગત્યની બાબત એ છે કે દક્ષિણમાં ડાંગથી માંડી સાબરમતી સુધીના ગુજરાતમાં ગાળામાા મળતા હોય તા કચ્છમાં ષણ એવી જ સ`સ્કૃતિના ચિહ્નના ઈન્કાર ન કરી શકાય, તેશ્રી જયારે કચ્છ માંથી આદ્યાશ્મયુગીન હથિયારા મળ્યાં ત્યારે સાંકાળિયાતે લાગ્યુ કે કચ્છની ખૂટતી કડી પુરવાર થઈ છે અને હૅન્ડ એકસ-સ...સ્કૃતિને શેષ ગુજરાત અને દ્વીપકલ્પ ભારત સુધી પ્રસાર કરવામાં ભૂસેતુની ગરજ કહે જ સારી છે. વલ્કે ભૂભૌતિક સાધને પુરવાર કર્યું જ છે કે કચ્છ મેાડેના પ્લાયસ્ટોસિન યુગમાં ભેજવાળા સરસ લીલેાતરી ધરાવતા પ્રદેશ હતા, તે કેમ અહી. માનવપૂ^જરાકાયા ના હાય અને વસવાટ ન કર્યાં હૈય? આપણુાસીમિત જ્ઞાનનાં સાધનો તે હવે સ્પષ્ટ નિર્દેશ આપે છે કે જીએોપસ ૧ એવું અતિ પ્રાચીન કપિમાનવ પણ કદાચ અહીં વસ્યા હાય અને ઍસ્ટ્રાલેાબિયેકસ તે નિશ્ચય જ છેક લખપતથી રાપર સુધી તૃણભક્ષીઓના શિકાર કરતા, કંદમૂળ ખાતા, અને ભીયણુ વનચરાથી પાતાની જાતને રક્ષતા કચ્છની ધરા ઉપર કેમ ન રહ્યો હાય ? એના અવશેષ નથી, પણુ પુરાવા તે છે.કર પાટીપા ૧. પુરાતત્ત્વ ખાતુ'; ગુજરાત રાજ્યના વાર્ષિક અહેવાલ ૧૯૭૭-૭૮, ૭૮-૬૯; ૮૦-૮૧, ૮૧-૮૨ અને ૮૩-૮૪. ર. ઘૂંટે, આર. ખી, ધી જ્યેાગ્રાફ્રી આફ ખરાડા સ્ટેટ, ૧૮૯૮ ૩. ઝનર એફ. ઇ; સ્ટોન એજ એન્ડ પ્લાયસ્ટોસિન ક્રોનેલાજી ઈન ગુજરાત, પૂના, ૧૯૫૦ ve મે ૧૯૯૨ [પશિફ For Private and Personal Use Only
SR No.535368
Book TitlePathik 1991 Vol 31 Ank 08
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages24
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy