________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪-૫ | જપ અને ધ્યાન
( ૩૧ ) હંમેશા પ્રસન્ન ચિત્ત હોય છે. તેઓ આશાવાદી વ્યકિત પાસે પોતાની તરંગી દુનિયા હોય છે અને ખુશ મિજાજ રહે છે. આવી વ્યક્તિઓ અને તે કલહ અને દમનમાંથી રચાતી હોવાથી તેમના જીવનમાં સુખી હોય છે. કેટલી અહ' તેને ખાનગી રાખવાનું પસંદ કરે છે. વ્યક્તિ ઓ બીજા પ્રકારની હોય છે, તેઓ પરંતુ વિસ્મૃતિમાં કલહની વસ્તુને ભૂલી જવાથી હંમેશાં ઉદાસ અને ખિન્ન મનવાળી હોય છે. કે તરંગમાં યથેચ્છ વિડાર કરીને ઈછા તૃપ્તિ તેઓ નિરાશાવાદી હોય છે અને જીવનનો મેળવવાથી જોઈએ તેવો સંતોષ મળી શકતા સાચે આનંદ અનુભવી શકતા નથી. કેટલીક નથી. અજાગૃત મનમાં દમન કરેલી અતૃપ્ત વ્યક્તિઓ ત્રીજા પ્રકારની હોય છે. તેઓ જરા ઈછાઓ પડેલી હોય છે તેથી સામાન્ય જરા બાબતમાં ચિડાઈ જાય છે અને દુ:ખી જીવનમાં તે અતૃપ્ત ઈછાએ દ્વિધા જીવન બને છે.
જીવવાની ફરજ પાડે છે. વ્યકિતની સંવેગશીલતામાં શારીરિક દશા પશ્ચિમના વિજ્ઞાનિકો કહે છે કે દબાયેલી અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે વ્યકિત
આ ખરાબ મનોવૃત્તિઓના ને લીધે અધિક સમય અનિદ્રાવાળી રહી હોય કે અધિક
સમજ્યા વિના વ્યકિત તેમાં તણાયે જાય છે. થાકી ગઈ હોય ત્યારે તેને સ્વભાવ ચિડી
આ દબાયેલી (દમન કરેલી) ખરાબ મનેથઈ જાય છે. ગંભીર માંદગી પછી વ્યકિત
વૃત્તિઓ કઈ કઈ છે તે જાણવાની જરૂર છે, અસ્થિર મનવાળી થઈ જાય છે.
અને જણાયા પછી તેમનું સ્વકરણ કરવાની વ્યક્તિત્વનું સંગઠન
જરૂર છે. આ વૃત્તિઓનું ઊર્ધ્વીકરણ કરવું વ્યક્તિના વ્યકિતત્વના વિકાસાથે અત્યંત સહેલું નથી તેથી (૧) વ્યાદિ ચાર ભાવના કઈ ચીજ જરૂરી હોય તો તે વ્યક્તિના અને અનિત્યાદિ બાર ભાવનાની વિચારણા લક્ષણેનું સંગઠન. વ્યકિતના મનમાં વૃત્તિઓ વડે અને (૨) જ૫ અને ધ્યાન વડે આ ખરાબ વચનું આંતરિક તુમુલ યુદ્ધ ચાલતું હોય તો મનવૃત્તિઓ અમુક અંશે નિર્બળ કરી શકાય તેના જીવનમાં શાંતિ કે સુખ હોતા નથી. છે અને મનને સંધમાંથી અમુક અંશે મુક્તિ વ્યકિતના મનમાં અનેક આશાઓ અને અભિન્ટ કરી શકાય છે અને વ્યકિતના માનસિક હા પાડી આ મારો એક જ તી કેયડાઓ ઓછા કરી શકાય છે. ' હેતી નથી પણ તેમાં વિરોધાભાસ હોય છે. દરેક વ્યકિતના જીવનના બે પાસા હોય આ માનસિક યુદ્ધ ઉગ્ર સ્વરૂપ પકડે છે ત્યારે છેઃ એક સારૂં પાસુ અને બીજુ નરસુ પાસુ. વ્યક્ત ઉમાદી (ગાડી) બને છે. પાગલ જ્યારે વ્યક્તિના મન પર ખરાબ પાસુ કાબુ વ્યક્તિના મનમાં હંમેશાં ઉમ દ્વન્દ્રો હોય છે. મેળવે છે ત્યારે વ્યક્તિ તેના માનસિક કોયડામનની કોઈ પણ બિમારીના કારણમાં
એનો ભોગ બને છે અને કોઈ પણ નિર્ણય મનની અંદરના જ કલહ કે ઘપ હાય છે, કરી શકતી નથી; વળી વ્યકિત માનસિક ઘર્ષણને વાર એ હા કે વાર છે તો તે લીધે મુંઝાય છે અને કેઈ વખત ન કરવાનું ક્રિયા બિમારીનુ કારણ મનાય છે. દમન પામેલી
કરી બેસે છે એટલે કે વ્યક્તિ આપઘાત કરે માનસ વૃત્તિઓ દુ:ખદ હોય છે અને એવી
છે એક પ્રખ્યાત માનસશાસ્ત્રીએ કહ્યું છે કે
તે વખતે મન સાથે ઝગડવું નહિ પણ શાંત માનસ વૃત્તિઓની સ્મૃતિ અને દુ:ખ કરતી રીતે સાક્ષી તરીકે મનના ઝગડા જોયા કરવા, હોવાથી તે વૃત્તિએ વિસ્મૃત બને છે. માનસ થોડા વખત પછી મન આપમેળે શાંત થશે. બિમારીની બીજી વાત તરંગની હોય છે. દરેક ( અનુસંધાન જ ૩૨ ઉપર )
For Private And Personal Use Only