SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લલિતવિસ્તરાકાર અને ચિત્યવદનનાં સૂત્રો [લેખાંક ૧ : શ્રી હરિભસૂરિ ] ( લેખક છે. હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. ) - જૈન સાહિત્યનાં સર્જનાદ ઉત્પન્ન થાય એવી એની તેજસ્વિતાનું પણ શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ ૪૨ * પત થી...) , ધોતન કરે છે. વર્ષની વયે ઈ. સ. પૂર્વે પપ૭ માં સર્વજ્ઞ ઉપલબ્ધ જૈન સાહિત્યનાં સર્જન, સંવર્ધન બન્યા બાદ શ્રમણ ( સાધુઓ), શ્રમણીઓ અને સંરક્ષણમાં જૈન શ્રેમનું પ્રદાન મહા(સાવીએ ), ઉપાસકે ( શ્રાવકે છે અને ઉપા. મૂલ્યશાળી અને જૈન સંધનાં અન્ય ત્રણ સિકાઓ (શ્રાવિકાઓ) એમ ચતુર્વિધ સંધની અગેના કરતાં વિપુલ પ્રમાણમાં છે. આવા સ્થાપના કરી. એ અવસરે એમની પાસેથી પ્રાતઃમરણીય સર્જક અને સંવર્ધક શ્રમણાતવાધ પામીને એમના મહામત્ત અગિયાર માંના એક તે ગુણ માહી હરિભદ્રસૂરિ છે. એ પટ્ટશિષ્યોએ-ગણુધરીએ એકેક દ્વાદશાંગી રચી યાકિની મહત્તાના ધર્મસૂનુના સમય પરત્વે અને તેમ કરીને જૈન આગમિક સાહિત્યના મતભેદ પ્રવર્તે છે પરંતુ એમની અનેક મુખી સજનને નવસેરથી શ્રીગણેશ માંડ્યા. તેમ વિદ્વત્તા માટે તે સૌ કેઇ એકમત છે. વિશેષ થતાં પૂર્વકાલીન જૈન આગમને વ્યવહાર આનંદની વાત તો એ છે કે એમની ગુણ અનિ દે"!! વા બંધ થા, આગળ જતાં ઉપયુકત દ્વાદશાંગી. ગ્રાહકતાથી મંડિત અને મતાંતરોની આલેચનાએમાંથી એક જ પ્રચલિત રહી અને કાલાંતરે પૂર્વક સમન્વય સાધનારી શાસુવાર્તા સમય તે દિડુિવાય ( દષ્ટિવાદ ) નામન' બારમુ અલગ નામની કથિી તે અજેન સાક્ષરે પણું પ્રભા તેમ જ અન્ય અંગોમાંને કેટલે ચે ભાવિત થયા છે. આ સૂરિવર્યની તમામ કૃતિઓ કરાળ કાળ સ્વાહા કરી ગયે. તેમ છતાં જૈન આજે ઉપલબ્ધ નથી. અરે સમગ્ર જૈન સંઘના સાહિત્યની વિપુલતા, વિવિધતા અને વરેય પડનપીડન માટે ઉપયોગી આવસય નામના તાને અંગે જેન શ્રમણોએ સેવેલા પરિશ્રમનું મૂલ સૂત્ર ઉપર એમણે રચેલી મહાકાયવૃત્તિ જવલંત ઉદાહરણ પૂરું પાડે એટલું સાહિત્ય લુપ્ત બની છે. સદ્ભાગ્યે નિ:શંકપણે એમણે તે આજે પણ ઉપલબ્ધ છે. એ બધું તો શું જ રચેલી કેટલીક કૃતિ સચવાઈ રહી છે પરંતુ મહત્વ પૂર્ણ કેટલી ચે કૃતિ એ અદ્યાપિ અને એમાંની ઘણી ખરી પ્રકાશિત પણ થઈ છે. અપ્રકાશિત છે. છતાં જે પ્રકાશિત થઈ છે તે આ વિદ્વદુરન આચાર્યે સ્વતંત્ર થે જૈન આચાર, તત્વજ્ઞાન-ન્યાય, ચેન ઇત્યાદિ રચીને તેમ જ કેટલાક આગમ વગેરે ઉપર તેમ જ વ્યાકરણાદિ સાર્વજનીન વિષયને વૃત્તિઓ રચીને જૈન સાહિત્યની સમૃદ્ધિમાં બંધ કરાવવા માટે પુષ્કળ સામગ્રી પૂરી પાડે નોંધપાત્ર વૃદ્ધિ કરી છે. આ વૃત્તિઓમાં ત્યછે. સાથે સાથે જૈન સાહિત્ય પ્રત્યે અનુરાગ વંદનને અંગેનાં આઠ સૂત્રો ઉપરની અને જપ અને ધ્યાન (અનુસંધાન પેજ ૩૧થી રાષ્ટ્ર) વળી આ મનના ઝગડાઓ (કેયડાઓ ) તો ધામિક વાંચન કરવું. જપ જેમ તેમ ઓછા કરવા માટે હંમેશા સવારમાં એક કરવાનું નથી પણ પદ્ધતિસર કરવાને છે સામાયિક કરવી. તે વખતે જપ અથવા એટલે કે નાડીના એક ધબકારે નવકાર મંત્રનું પ્રતિમાજીનું ધ્યાન ધરવું અથવા બની શકે એક જ પદ ગણવાનું છે. For Private And Personal Use Only
SR No.533974
Book TitleJain Dharm Prakash 1968 Pustak 084 Ank 04 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1968
Total Pages16
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy