SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦ ). જૈન ધર્મ પ્રકાશ [ મહા-ફાગણ છે કે જેમની તૃપ્તિ પર સમાજનો પ્રતિબં ધ (પ) કઠિનાઈઓનો સામનો કરવામાં હોય છે અને જેમને મૃત જીવનમાં તૃપ્ત પશ્ચાદું ગમન (Regression )ની પ્રતિ ક્રિયાઓ કરી શકાતી નથી તેથી તેમનું દમન કરવામાં કરે છે. દાખલા તરીકે રીસાવું ૨ડવું વગેરે. આવે છે અને અમુક સમય પછી તે ઈચછાઓ (૬) દુઃખદ પેકને મનથી દૂર કરવાની સ્વનો અને સ્નાયુ વિકૃતિઓ દ્વારા (હીસ્ટી પ્રતિક્રિયા કરવામાં આવે છે અધવા દબાવવામાં રિયા) વગેરેમાં વૃદ્ધિ મેળવવાનો યત્ન કરે છે આવે છે. તેથી માનસિક આરોગ્ય ઈછતી વ્યક્તિએ આ ઉપરની રીતથી સંઘનો અંત થઈ શકતો દબાયેલી ઈરછાઓ જાણવા માટે યત્ન કરો. નથી, તે ફક્ત તેમનાથી પલાયન કરવાની રીત માનસિક સંઘર્ષ (Merital Conflic) છે. દમનમાં વ્યક્તિ વાસ્તવિકતાથી આંખો હટાવી લે છે. માનસિક સ્વાસ્થય માટે દમન હાનિ. ત્યારે બે વિરોધી પ્રેરકે એક સાથે સિદ્ધ થઈ શકે નહિ ત્યારે તે પ્રેરક વ્યક્તિને જુદી કારક છે માટે દુઃખદ પ્રેરકેને સામનો કરવો જુદી દિશામાં ખેંચે છે અને જીવનમાં સંઘર્ષ જોઈએ અથવા તેમનું કવીકરણ કરવું જોઈએ. જે વ્યક્તિઓ માનસિક રઘ અનુભવતી ઉત્પન્ન થાય છે. સંઘર્ષો દુર કરવાની રીત : નથી તે કાર્યદક્ષ, સુગ્રી અને સંતોષી (૧) ક્ષતિપૂતિથી દ્વન્દને અંત લાવી શકાય નાગરિક બને છે. છે. કોઈ વ્યક્તિને કામપ્રેરક વિફળ થઈ જાય વ્યક્તિઓ બે પ્રકારની છે. (૧) અંતમુખી, તો તે ખેલકુદમાં વિશેષ ધ્યાન આપે છે. (૨) (૨) બહિર્મુખી. (1) અંતમુખી વ્યક્તિનું ચેnિકીરણ (Rationalization) કરી પ્રેરકોના - વતન આમલક્ષી હોય છે. તેઓ શાંત, એ કાંતપ્રિય અને ગૃઢ હોય છે. તેઓ સ વેગતરીકે કાઈ વિધાથી કેલેજમાં ભણવાની ઈછા ધીય વડી અને ધીમા * હા જય ન હોવાથી કોલેજમાં દાખલ ન થયે હેય તેવી હોય છે તેઓ અતિમ નિ ચ કરતાં ત્યારે બીજા એ તેને તે સંબંધી પૂછે ત્યારે કહે નથી અને સામાજીક કાર્યોનાં ભાગ લેતા નથી. કે પિતાશ્રીની હવે અવસ્થા થઈ છે. વળી તેમનું મન હંમેશાં અનિયર હોય છે. આન! તેમનાથી કામ થતું નથી. આ પ્રમાણે પિતાની લેકે અમુક અંશે દુઃખી હોય છે. (૨) બહિ. સાચી વાત છુપાવી બનાવટી વાતથી લેકને મુખી વ્યક્તિએ વાડીયા, મળતાવડા અને સમાવે છે. મૈત્રીથાહક અને વ્યવહાર હોય છે, તેઓ વહેમી (૩) જે વ્યક્તિને અહંકાર વિફળ થયા હોતા નથી અને ટીકાને ગણતા નથી, તેમને થઈ ગયો હોય છે ત્યારે તે અન્ય લેકેને આમ નિરીક્ષણ કરવાની ફુરસદ હોતી નથી. દેષિત ઠરાવે છે. દાખલા તરીકે જ્યારે વિદ્યાથી તેઓ સામાજીક કાર્યોમાં ભાગ લે છે અને પરીક્ષામાં નાપાસ થાય છે ત્યારે તે પ્રશ્ન કાઢઃ નિર્ણય જલદી કરી શકે છે આવા લેકે અમુક નારો દેષ કાઢે છે. અંશે સુખી હોય છે. માટે વ્યક્તિએ બહિર્મુખી (૪) સંઘર્ષ થી બચવા માટે પેતાનો અને સેજ અતિમુખી રહેવા યત્ન કરવો જોઇએ. પ્રક્ષેપ કર. કેઈ વ્યક્તિ પોતાના મિત્રના સવેગીલપણું ચારિત્ર વિશે શંકા કરતી હોય છે ત્યારે તે | સંવેગશીલપણુવાળી ત્રણ પ્રકારની વ્યપિતાના મિત્રને કહે છે કે લેકે તારી બાબત ક્તિ એ હોય છે. (૧) પ્રકુલ, (૨) ઉદાસ, (૩) આ રીતની શંકા કરે છે. રીઢીયા વભાવવાળી. પહેલી જાતની વ્યક્તિઓ For Private And Personal Use Only
SR No.533974
Book TitleJain Dharm Prakash 1968 Pustak 084 Ank 04 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1968
Total Pages16
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy