SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir જપ અને ધ્યાન (૧૪) દીપચંદ જીવણલાલ શાહ જપ અને દયાન કરનારે મન વિયે અમુક પ્રભુત્વની પ્રેરણાને લીધે વ્યક્તિ જવાબદારીનું અંશે જાણવાની જરૂર છે. માટે તેણે અમુક અંશે કામ સારી રીતે કરી શકે છે, લડાયક પ્રેરણાનું માનસશાસ્ત્રને જાણવાની જરૂર છે. અને જાતિય પ્રેરણાનું વ્યક્તિએ ઊર્ધ્વીકરણ માનસિક આરોગ્ય કરવાની જરૂર છે. શારીરિક આરોગ્યની જેમ માનસિક જ્યારે મનની શાંતિનો ભંગ થાય છે ત્યારે આરોગ્ય આવશ્યક છે. જ્યારે શરીરમાં રહેલા વ્યક્તિ સંવેગેને અનુભવ કરે છે. સંવેદના વિવિધ તત્વે સમસ્થિતિમાં હોય છે ત્યારે પર શારીરિક અને માનસિક તંદુરસ્તીને મહ૬ વ્યક્તિ શારીરિક તંદુરસ્તી અનુભવે છે. તેવી અંશે આધાર છે. ચીડિયા સ્વભાવની વ્યક્તિ જ રીતે જ્યારે વ્યક્તિ પોતાની રુચિ-અરુચિ, અપચાનો ભોગ બને છે. પ્રેમ અને આનંદ પિતાના આવેગે, પોતાની વૃત્તિઓ અને પાચન શક્તિને મદદ કરે છે અને જીવનને પોતાના મનવલણને સમસ્થિતિ રાખી સુખી બનાવે છે. આળસુ મન બૂરા સંવેગેને પિતાનો વિકાસ થાય તેવી રીતે સામાજિક ભોગ બને છે. નિર્દોષ મજાક, ટીખળ, રમૂજ પરિસ્થિતિ સાથે સમાજન કરે છે ત્યારે તે હાસ્ય વગેરે દ્વારા વ્યક્તિના સવેગેની શક્તિને વ્યક્તિ માનસિક રીતે તંદુરસ્ત ગણાય છે. બહાર નીકળવાની તક આપવી જોઈએ. મનોવિજ્ઞાનનું કામ મનને અભ્યાસ કર માનસિક પૃથક્કરણ વાનું છે. મને વિજ્ઞાન એ વ્યક્તિના વર્તનના ફાયડને માલુમ પડયું કે સ્નાયુ વિકૃતિનું અભ્યાસનું શાસ્ત્ર છે. બ્રિટિશ વૈજ્ઞાનિક મેકડ્રગલ કારણું દબાયેલી (repressed) કામવાસનાઓ છે. વ્યક્તિના વર્તન પાછળ બળ તરીકે નીચેની જેમનું સ્વપ્ન અને મુક્ત વાર્તાલાપ વગેરેમાં પ્રેરણાઓ વર્ણવે છે. (૧) રચનાત્મક પ્રેરણા, પ્રકાશન થાય છે, તેથી તેણે મુક્ત વાર્તાલાપ (૨) જિજ્ઞાસા, (૩) સંગ્રહ, (૪) આમ અને સ્વપ્નનું વિશ્લેષણુથી દબાયેલી અચેતન પ્રભુત્વ, (૫) લડાયક પ્રેરણા અને (૬) જાતીય કામવાસનાઓને ઉપર લાવવાની (જાણવાની) પ્રેરણા વગેરે. રચનાત્મક પ્રવૃત્તિથી વ્યક્તિમાં કેશિષ કરી અને અમુક માનસિક રોગથી સજન શક્તિ ખીલે છે. જીજ્ઞાસા વૃત્તિ વ્યક્તિને પીડાતા દર્દીઓને તે સાન કરી શક્યો. વળી જ્ઞાન પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. આમ ફેયડ જણાવે છે કે અમુક ઈચ્છાઓ એવી શ્રી વદ્ધમાન-મહાવીર ( અનુસંધાન પેજ ૨૮ થી શરૂ ) અને આખા ગામની ચિતવના કરીને શક્તિ તે એક જ વાત યાદ રાખવાની છે કે વદ્ધમાને વાપરી નાખે છે તે બાબતમાં વમાનકુમાર પિતાની નાની વયમાં શક્તિ ન વેડફી નાખતા તદ્દન મુક્ત હતા. તેઓએ સર્વ શક્તિનો સંગ્રહ તેને એવી સારી રીતે જાળવી રાખી હતી કે કર્યો હતો અને તેનું કેવું સારું પરિણામ આગળ તેને પિતે સદુપયેાગ કરી શકે. આ આવ્યું હતું એ એમના જીવનથી અને પછવાડે સદુપયોગ કેવી રીતે થયે તે આપણે હવે કરેલા કાર્યોથી આપણે જોઈ શકશું. અત્યારે પછી જોશું.. ( ક્રમશઃ) For Private And Personal Use Only
SR No.533974
Book TitleJain Dharm Prakash 1968 Pustak 084 Ank 04 05
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1968
Total Pages16
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy