________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી વર્ધમાન મહાવીર ૧૭:૩
પેાલનપુરે ત્રિપુર્ણ વાસુદૅવ
ભારત થોળનાં પાનનપુર નામનું નગર હતું. મેનું ચોક્કસ સ્થાન રોોધવાના પ્રયત્ન સાહિત્ય દ્વારા થાય છે અને તેનું પરિણામ યથાસમય જાહેરમાં ચૂકવામાં આવશે. અત્યાર સુધીની માહિતી પ્રમાણે જે હકીકત મળી છે તે પ્રમાણે એ દક્ષિણમાં આવેલ પ્રતિષ્ઠાન-પૈડણુનગર છે. ત્યાં આગળ જતાં પ્રસન્નચંદ્ર રાાં થયા તે જ આ નગર છે.
તે
અચળે ને મુંગાવતી અગિયારમાં ની" કર શ્રી શ્રેયાંસનાથના તીમાં એ નગરમાં રિપુપ્રતિમંત્ર નામનો શબ્દ ય કરતા હતા. શાંતાર આય હતા, જૈન સત્તાવાદિતા ડ ગણાતી હતી અને ખેતી નામના તુમાખી, આવેશમય અને તારી મહારાજા તરીકે દુનિયામાં થઇ હતી. એને ભદ્રા નામની અત્યંત સુશીલ, પતિપરાષ્ટ્રપ્રેમી મારા . દાનના કેના પર સારા સ્નેહ હતો. સાંસારસુખ ભોગવતાં હાથી, વૃષભ, ચંદ્ર અને સરેશવર એવાં ચાર સ્વપ્નથી સુચિત મને કોક થયા નામના અંશ ધનુષ્યના શરીરવાળા પુત્ર થયા. અને અંશે આવેલ સ્વપ્નથી એ બળદેવ થશે અને ડ્રેસ: શલાકા પુસ્ત્રમાં તે એક છે એમ સૂચન થયું હતું. એ પુિપ્રતિશત્રુ રાખને હેપીથી મહંત શ્યપવાન દીકરી થઈ. એનું સુગાવતી નામ કાઢવામાં આવ્યું. એનાં કાળાં ભમ્મર જેવાં વાળ, વિસ્તારવાળાં કેશકલાપ, હરણ જેવી ચંચળ અખા અને ઘાટીલા શરીરને લઈને એ એક સૌંદર્યાંતે નમૂન થઇ પડી. એ. જેમ જેમ વયમાં વધતી હતી તેમ તેમ એની સુંદરતામાં વધારા થતા ગયેા. એની ઘાટીલી નાસિકા કાર જે આખો નિળતાનો નમૂનો હતા. તેના હોઠમાં લાક્ષાશ હતી, એની ગતિમાં ગંભીરતા હતી, એના ચેટલામાં જાદુ હતા અને જ્યારે આછા
અલ કારથી એ સજ્જ થયેલો હાય અને માથા પરના કાલાષ છ શ્રી એ પળવા ની તૈય ત્યારે રે! એ મહારાજા પ્રિતિરાત્રુ એના તરફ જોઇ રહેતા હતા. એની વય વધતી ગઇ એના શરીરના રંગ! બધાવા મક્યાં, એની અંતેમાં ચપળતા વધવા લાગી, તેમ તેમ મહારાજાનું એની તરફ ગાણ વધવા લાગ્યું. બાલિકા તરીકે એના તરફ જે સૌહાદ' હતું તે ધીમે ધામે અવ્યકપણે કશુંના આકાર ધારણ કરવા લાગ્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃગાવતી સેળ વર્ષે યુવાવસ્થા પામી ત્યારે એ સુંદરતાના ના બની ગઇ. વિધાતાએ એને બનાવી હાથ ગાઈ નાખ્યા તૈય એવુ ક્ષેત્રે ક્ષ કાત્યુ ની આંખમાં ખરેખર જાદુ હતું, એની ગતિમાં ગજગાતા હતી, કેની ચામડી અત્ત અસદ અને ભરાવદાર હતી અને એના પરવાળા જેવા હાફને સિંદૂર લગાડ્યા વગર આછી લાલાશ સહજ પ્રાપ્ત થઈ હતી, એની એલીમાં ચપળતા, એની આંખમાં મૃગની તરલતા અને આખા શરીરમાં એક સરખા ધાટ અને એનું અવયવની રચના એવી બની ગઇ હતી કે કોઇ પણ અને જોનાર જૂનાં રૂપ, આપણે અને નમણૂકની પ્રશંસા કર્યા વગર ન રહે. એમાં પણ જ્યારે એણે કેશલાપ ગ્રૂપ્પા ના વારા પાણ કર્યા હોય અને આંખમાં આછુ આંજણ આંજ્યું હોય ત્યારે એ મેનકા કે ઉશીની સાથે હરીફાઇ કરી શકે એટલી શેનામાં સોની એકતા થી ગુ હતી.
સાળ બંધ ગાયનું શરીર બંધાયું ત્યારે ભવ્ય આકર્ષક કુમારિકા બની ગઇ. બૅના ભરાવદાર મુખ નીચે જ્યારે એ રત્નના હાર પહેરીને પિતાના ખેાળામાં બેસતી ત્યારે પિતાની નજર એના આખા શરીર પર પડતી અને મહારાજાને અંદરથી થડકારા થતા. એ શું છે તે પ્રથમ તે પોતે પણ ન સમજ્યું પણ ધીમે ધીમે એનાં રૂપ અને લાવણ્યે રાજાના
મન ઉપર વ્યક્ત અસર કરી. એક પ્રસંગે મૃગાવતી
=( = )*
For Private And Personal Use Only