SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org અંક ૮] વામૃતણું સજી રાજસભામાં આવી પિતાનો ખેાળામાં બેસી ગઇ. ત્યારે ાન પુિગનિશત્રુને ખરેખર અને પોતાની પ્રાણપ્રિયા બનાવવાની વૃત્તિ મનમાં જાગી ગઇ. એને પ્રથમ તે એવીચ્છા થ કે આવી રત્ન જેવી કન્યાને તે કાષ્ટને આપવાની ડ્રાય ? આ તો મારા મંદિરને જ ભાવે, મા તા મારી સાથે જ વિહાર કરે, આ તેા મારા હૃદયમાં જ સ્થાન લેવાને ગ્ય થાય. શ્રી વમાન-મહાવીર એક વાર પ્રાણીને વિકાર થાય પછી તે વિવેક ૐ ભાન ભૂલી જાય છે, પછી યાકૃત્યનું ભાન વિસી નય છે, પણ પ્રચલિત બહાર સગપણ કે ચાલુ દુનિયાદારીની સમળ્યું પણ તેવું મૂળ દે છે અને પોતાની મનઘડત દયા સમક્ષનમાં માર્ક છે, તેને બેસતી કરે છે અને તે ભળતી દલીલેાની જાળમાં પેાતાના બચાવ માની લે છે, એને મનમાં વિચાર આવ્યો । માસ જો પેાતાની જૂની સમી ભાગવી શકે તે પોતે પેદા કરેલી છેોકરીને શા માટે ભાવી ન શકે ! અને પછી તો માયમિત મ ભોગવી શકાય તેમ પુત્રીને પણ ભગવી શકાય તેમ પ્રથમ તો લાગવા માંડ્યું અને પછી તે તદ્દન યે!ગ્ય છે એ વાત એના મનમાં દૃઢ થતી ચાલી. પછી તે એને જણાયું કે આવી રત્ન જેવી પુત્રી તે વળી બીજા કાને આપવાની હોય! માણસ પ્રયાસ કરી વસ્તુ નીપજાવે અને તેને ઉપભાગ ન કરે તેા તે તે મૂર્ખ ગણાય. જેમ રાજલક્ષ્મી, ઘરનું ઉપરકર કે ખૂદ મહેલ બગીચા ઉપમાગમાં લઇ શકાય તેમ પુત્રી લક્ષ્મીને પણ ભે!ગવી શકાય અને આવો અમૂલ્ય લક્ષ્મી ચાલી ચલવીને બીજાના હાથમાં આપવાની મૂર્ખાય તે કાઇ ડાઘો માણસ' કરે? અને એમાં ખાટુ' પણ શુ છે? આવી ભાવી દીધેલ એવો પોતાના મન સાથે કરી. એક વાર પુત્રી યોગ્ય પતિને શૈાધી કાઢવા મહારાણીભદ્રાએ વાત એની પાસે શરૂ કરી, એટલે રાખી તે વાતને ઉડાવી દીધી, સારે ભાવીને મનમાં બે થા પશુ પતિ નારી છે. આવેશ Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૧ ) અને ઉતાવળીયા છે એમ માની માદેવી ગમ ખા ગયા, પણ ત્યાર પછી જ્યારે જ્યારે એ પુત્રી યાગ્ય પતિ શોધવાની વાત કાઢે ત્યારે કાંઇ સરખા જવાબ ન મળે તેને લઇને એને મનમાં, ચાલુ ખેદ થતા રહ્યો. પશુ ઘેાડા વખતમાં મહારાન ઠેકાણે આવી જશે. એવી તેને આશા હતી. દેવી ભદ્રા હવે યુવાવસ્થાના બીજા છેડા પર આવી ગયા હતા, એનામાં યૌવનના ચટકા દૂર થતા જતા તા, છતાં એની સજ્જનતા અને આકર્ષક ભાષા, એની સાદાઇ, એની વિશાળતા અને એની ગૃહસ્થા હજી એવાં તે એવાં જ હતાં. રાણી મેં તો સમભગ દરરોજ પુત્રી મૃગાવતીના લગ્ન સંબંધી વાત કાઢતા અને દરેજ રાજા તે વાતને ઉડાવી દેતા. આમ લગભગ બે ચાર માસ ચાલ્યું. તે દરમ્યાન રાત્ન પોતાની કુહેતુથી ભરેલી દીલેામાં વધારે દઢ થતા ગયા અને આવી સ્વરૂપવાન કન્યાને ઘરથી દૂર કરવામાં પેાતાની જાતને અન્યાય થાય છે એવી મનમાં ને મનમાં એ દલીલ કરવા લાગ્યા. હજુ સુધી પાતાની પુત્રીને પોતાનો પત્ની બનાવવાની વાત એણે કાને કહી ન હેાતી, રાણીને જણાવી ન હોતી અને સલાહકારક પ્રધાનવર્ગીની પાસે રજૂ પણ્ કરી નહોતી. પુત્રીને પરણ્યા. રમ્યાન ગાવતીની આતા વધારે ને વધાર ખેંચાણકારક બનતી જતી હતી. એના શરીરમાં ભારે ફેરફાર થતા જતા હતા, એના ભરાવદાર મુખ નીચે એમાં વક્ષસ્થળના દેખાવમાં, એની ડાકની મરેાડમાં અને ગતિ, ભાષા અને ચપળતામાં એટલા ખેંચ કારક ફેરફાર થતા ગયા કે મારાનએ હવે મનમાં અને પોતાની કરવાનું નક્કી કરી લીધું. એને રીની પ્રત્યેક ચાસમાં કામણ લાગ્યું. જાવું રત્ન ક્ષત્રિયકુળમાં કદી ઉત્પન્ન થયું નથી એ વાતનો એના મનમાં ખાતરી થતી ગઈ અને દિવસે દિવસે એ પેાતાના મનમાં નિય પાકા કરતા ગયા કે આવી દીકરીને તે કાઇ બીજાને અપાય? એક દિવસ એણે For Private And Personal Use Only
SR No.533871
Book TitleJain Dharm Prakash 1957 Pustak 073 Ank 08
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1957
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy