________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન ધર્મ પ્રકા,
વિચાર કરી સારા માગે દ્રવ્ય ઉપાર્જન કરી રાખવું ઉચિત છે. પિતાની આબરૂ છેવટ સુધી સાચવી રાખી સંસારમાં સુખી થવાને એજ સારો રસ્તો છે. ૨.
સદ્દઉપાય સેવન કરતા છતાં પૂર્વત અંતરાય કર્મના ઉદયથી દ્રવ્ય-પ્રાપ્તિ ન આજ અથવા અલ્પ થાય છે તે શોચવા યોગ્ય નથી. ભાગ્યમાં હોય તેટલું જ દ્રવ્ય ઉડ કરતાં સાંપડે છે, તે પછી નિતિનો માર્ગત શા માટે રામનીતિને માર્ગ લેવે
એ? અનીતિનું દ્રવ્ય લાંબુ ટકતું પણ નથી અને સુખે ખવાતું કે સન્માર્ગે તપતું પણ નથી, ઉલટી બુદ્ધિ બગાડી તે ઉન્માર્ગે દોરી દઈ જીવને દુઃખી કરી મૂકે છે. કોઈ પ્રકારનાં કુશ્વસન ( સ્ત્રી-વેશ્યાગમનાદિ) સેવવાં એ પણ વ્યહાનિવડે હી નિર્ધનતા પદા કરવાનું જ ઉપાય છે રોમ સમજી જદી એથી પણ થઈ જવું.
ઈતિશ.
उम्भमा अाने कानो संवाद
હેક-અસ્મરણી –સુરત. પ્રાતઃ સમય થવાથી શીતલ પવનની લહરીઓ છુટી રહી હતી, પક્ષીઓ પિતાના કલરવ મધુર વનિઘી સૃષ્ટિસંદર્યતાના આનંદમાં વધારો કરી રહ્યા હંતા, દીપકો સર્વત્ર ભવનોમાં નિસ્તેજ થઈ ગયા જેવા દેખાતા હતા, તારાઓ પણ
રાત્રિ પર્યત આકાશ રૂપી ઉલાનમાં વિહરી શાંત બની પોતાના ગુપ્તસ્થાનમાં છે કે રસ્તા નજરે પડતાં હતાં, સમુદ્રમાં જળકલેલ નૃત્ય કરી દિશા રૂપ લલનાતે સહર્ષ કરતા જણાતા હતા. આ સમયમાં કેટલીક મનડું પનીહારીઓ અલ હારવા જતાં નપુરના મધુર સ્વરથી ગીરોના માનમાં કિચિત કિંચિત્ છે ગાડો કરતી હતી. રાત્રિના મધ્યકાળ પર્યઃ અનેક પ્રકારની કીડા કરવાથી કંપ
નિદ્રાના આનંદમાંથી હજુ અમુકત જણાતા હતા. અનેક દેવમંદિરે ભક્ત-૪ ના કેળાહળથી, સ્તુતિપાઠેથી અને કાનાદથી ગરવ કરી રહ્યા હતા. માગ પ્રમાર્જ લેકે રસ્તે ચાલતા લોકેને દૂર ચાલવાની સંજ્ઞા કરી રહૃાા હતા.
સત્યર્થે ચિતરફ પાણીને છંટકાવ કરનારા દ્રષ્ટિગોચર થતા હતા. ત્યારે અને ', નાના ખડખડાટ શબ્દથી અનેક લેકે જાતિમાં આવી પોતાના ઈષ્ટદેવનું છે અને દિનચર્યાને વિચાર કરી રહ્યાં હતા. તે વખતે નિયનિષ્ઠ પ્રમાણે '....હર્તમાં નિદ્રાથી મુક્ત થઈ, રાગ-દ્વેષ–મેહર ત્રિદોષ મુક્ત અને જગની (ટ કોટીએ પહેચેલા પરમાત્માનું સ્મરણ કરી, પોતાનાં પુત, ધર્મ અને કર્તવ્યનો હે જ કરી, ગત દિનના શુભાશુભ કાર્યનું તે ક જે છે નં ને
For Private And Personal Use Only